MOTKA PARIVAR

MOTKA PARIVAR Motka Parivar

🚩 🚩ખાસ સૂચના 🚩 🚩 જય બજરંગ સાથે જણાવવાનું કે તા. 31/05/2026 ને રવિવાર અધિક જેઠ સુદ પૂનમના રોજ એકયુપપ્રેશર સારવાર કેમ્પ 50...
30/05/2026

🚩 🚩ખાસ સૂચના 🚩 🚩
જય બજરંગ સાથે જણાવવાનું કે તા. 31/05/2026 ને રવિવાર અધિક જેઠ સુદ પૂનમના રોજ એકયુપપ્રેશર સારવાર કેમ્પ 50% ચાર્જથી (100 રૂપીયા) રાખેલ છે... તો સર્વ દર્શનાર્થીઓએ લાભ લેવા વિનંતિ છે.
સમય સવારે 8:30 થી 12:30 કલાક
શ્રી ઈશ્વરભાઈ બી. મોટકા મો. 9687619729

🚩ખાસ સૂચના ધ્યાન આપશો...🚩જય બજરંગ સાથે જણાવવાનું કે સંવત 2082 અધિક જેઠ સુદ પૂનમ તા. 31/05/2026 ને રવિવારના રોજ છે.    અત...
28/05/2026

🚩ખાસ સૂચના ધ્યાન આપશો...🚩
જય બજરંગ સાથે જણાવવાનું કે સંવત 2082 અધિક જેઠ સુદ પૂનમ તા. 31/05/2026 ને રવિવારના રોજ છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પૂનમ ના દિવસે દાદાના રાજીપા માટે સવારે 9 થી 10 એક કલાકે રામધૂન નું આયોજન રાખેલ છે... વધુમાં આ પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે.
તો દરેક સભ્યોને દાદાના દર્શન કરવા તેમજ રામધૂન ના લાભ લેવા અને પ્રસાદ લેવા માટે સર્વે સભ્યોને સ્નેહીજનો સાથે પધારવા આમંત્રણ છે...
જય બજરંગ.... દાદાની દયા...

ખુબજ દિલગીરી સાથે જણાવવાનું કે સ્વ. અમૃતલાલ મગનદાસ મોટકા ગામ : મનીપુર - કડી પ્રભુનું સ્મરણ કરતા કરતા તા. 25/04/2026 ને શ...
03/05/2026

ખુબજ દિલગીરી સાથે જણાવવાનું કે સ્વ. અમૃતલાલ મગનદાસ મોટકા ગામ : મનીપુર - કડી પ્રભુનું સ્મરણ કરતા કરતા તા. 25/04/2026 ને શનિવારના રોજ અક્ષરવાસી થયા છે...
પરમ કૃપાળુ પરમાત્મા અને કુળદેવ શ્રી હનુમાનજી મહારાજને પ્રાર્થના કે તેમની દિવ્ય આત્મા ને સ્વર્ગનું સુખ અર્પે અને તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે....
ૐ શાંતિ.... ૐ શાંતિ.... ૐ શાંતિ.....

01/05/2026

વૈશાખ સુદ પૂનમના દાદાના દર્શન....
જય બજરંગ...

M.M. Enterprises - Ahmedabad.શ્રી મૌલિકકુમાર આપણા મોટકાના જમાઈ તરફથી મંદિર માટે કાર્પેટ ભેટ સ્વરૂપે મળેલ છે... જય બજરંગ....
01/05/2026

M.M. Enterprises - Ahmedabad.
શ્રી મૌલિકકુમાર આપણા મોટકાના જમાઈ તરફથી મંદિર માટે કાર્પેટ ભેટ સ્વરૂપે મળેલ છે... જય બજરંગ....

🚩ખાસ સૂચના ધ્યાન આપશો...🚩જય બજરંગ સાથે જણાવવાનું કે સંવત 2082 વૈશાખ સુદ પૂનમ તા. 01/05/2026 ને શુક્રવારના રોજ છે.    અત્...
27/04/2026

🚩ખાસ સૂચના ધ્યાન આપશો...🚩
જય બજરંગ સાથે જણાવવાનું કે સંવત 2082 વૈશાખ સુદ પૂનમ તા. 01/05/2026 ને શુક્રવારના રોજ છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પૂનમ ના દિવસે દાદાના રાજીપા માટે સવારે 9 થી 10 એક કલાક રામધૂન નું આયોજન રાખેલ છે... વધુમાં આ પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે.
તો દરેક સભ્યોને દાદાના દર્શન કરવા તેમજ રામધૂન ના લાભ લેવા અને પ્રસાદ લેવા માટે સ્નેહીજનો સાથે પધારવા આમંત્રણ છે...
જય બજરંગ.... દાદાની દયા...

સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યનો પર્વ એવા અખાત્રીજ પર્વની પરિવારના સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...જય બજરંગ...
19/04/2026

સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યનો પર્વ એવા અખાત્રીજ પર્વની પરિવારના સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
જય બજરંગ...

💐💐 શ્રદ્ધાંજલિ સભા💐💐 અ. નિ. જયંતિભાઈ મગનભાઈ મોટકા ના આત્માને શાંતિ મળે તેવી પ્રભુને પ્રાર્થના 🙏🙏🙏આ શ્રદ્ધાંજલિ સભામા અંક...
17/04/2026

💐💐 શ્રદ્ધાંજલિ સભા💐💐

અ. નિ. જયંતિભાઈ મગનભાઈ મોટકા ના આત્માને શાંતિ મળે તેવી પ્રભુને પ્રાર્થના 🙏🙏🙏
આ શ્રદ્ધાંજલિ સભામા અંકેવાળીયાથી તેમના પરીવારજનો તેમજ અમદાવાદમા રહેતા મોટકા પરીવારજનો તેમજ કાકાનુ કાર્યક્ષેત્ર હતુ તે PG માં રેહતા સભ્યો એ પણ હાજર રહી શ્રદ્ધાંજલિ આપી...

💐💐 શ્રદ્ધાંજલિ સભા - અમદાવાદ માટે 💐💐 આપ સર્વે સભ્યો જાણો છો કે તે પ્રમાણે અ. નિ. જયંતિભાઈ મગનભાઈ મોટકા ગામ : મોટા અંકેવા...
14/04/2026

💐💐 શ્રદ્ધાંજલિ સભા - અમદાવાદ માટે 💐💐
આપ સર્વે સભ્યો જાણો છો કે તે પ્રમાણે અ. નિ. જયંતિભાઈ મગનભાઈ મોટકા ગામ : મોટા અંકેવાળીયાવાળા અક્ષરવાસી થયા છે આપ સર્વે મારૂતિધામ માનપુર મંદિર જે પૂર્ણ સ્વરૂપમાં જુવો છો તેમાં મંદિર નિર્માણ થી અત્યાર સુધીમાં જયંતિકાકાની ખૂબ મોટી શારીરિક સેવા રહેલી છે. તેમની પાસે દાદાએ આપેલી એટલી ક્ષમતા હતી કે બે વ્યક્તિનું કામ એકલા પૂર્ણ કરતા...
તો આવા એક વિરલ સભ્ય આપણા વચ્ચેથી વિદાય લીધી છે તો આપણી પણ એક ફરજ બને કે તેમના મોક્ષાર્થે ફૂલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે શ્રધાંજલી આપીએ તેથી તા. 16/04/2026 ને ગુરૂવાર ના રોજ રાત્રે 9 થી 10 કલાક શ્રધાંજલિ સભા નું આયોજન સમગ્ર મોટકા પરિવાર અમદાવાદ વતી ઉપર પોસ્ટમાં આપેલ સરનામે કરેલ છે
અમદાવાદમાં રહેતા મોટકા પરિવારના સર્વે સભ્યોને વિનંતી છે કે શ્રધાંજલિ સભામાં સહ પરિવાર ઉપસ્થિત રહેશો....

ખુબજ દુઃખ સાથે જણાવવાનું કે સ્વ. જયંતિભાઈ મગનભાઈ મોટકા નું આજે અકાળે અવસાન થયેલ છે...      તેઓ નાના બાળકો સાથે બાળક બનીન...
12/04/2026

ખુબજ દુઃખ સાથે જણાવવાનું કે સ્વ. જયંતિભાઈ મગનભાઈ મોટકા નું આજે અકાળે અવસાન થયેલ છે...
તેઓ નાના બાળકો સાથે બાળક બનીને રમતા સતત મંદિરના સેવા કાર્યમાં જોડાયેલ રહેતા.... મંદિર નિર્માણ કાર્ય દરમ્યાન મંદિરમાં એમની સેવા ઉત્કૃષ્ટ રહી છે... સાથે આપણા મંદિરના બગીચા નિર્માણ કાર્યમાં એમનો સિંહ ફાળો રહીયો છે એવા આપણા બધા ના જયંતિકાકાએ આપણા વચ્ચેથી વિદાય લીધી છે તેની આપણા પરિવારને અને મંદિરને ખુબજ મોટી ક્ષતિ પડી છે...
પરમ કૃપાળુ પરમાત્મા અને કુળદેવ શ્રી હનુમાનજી મહારાજ એમની દિવ્ય આત્માને સ્વર્ગનું સુખ અર્પે એવી પ્રાર્થના....
🙏🙏 ૐ શાંતિ 🙏🙏

Address

મોટકા કુળદેવ શ્રી હનુમાનજી મહારાજ મંદિર/"મારૂતિધામ" મુ. માનપુર
Dhrangadhra
363310

Alerts

Be the first to know and let us send you an email when MOTKA PARIVAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to MOTKA PARIVAR:

Share