25/05/2026
સેવા સન્માન સભા આમંત્રણ | શૈલેષભાઈ સગપરીયા | Shri Swaminarayan Mandir Dholeradham
"ભક્તિ અને સેવાનો અદભુત સંગમ!
શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરાધામના આંગણે આયોજિત 'પૂનમ સત્સંગ સભા' અને 'સેવા સન્માન સભા'માં આપ સૌને ભાવભીનું આમંત્રણ. આવો, સાથે મળીને આ પાવન અવસરના સાક્ષી બનીએ.
વક્તા: શૈલેષભાઈ સગપરિયા (મોટિવેશનલ સ્પીકર)
તારીખ: ૩૧ મે ૨૦૨૬, રવિવાર
સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦
સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરાધામ."