Shree Swaminarayan Mandir Dholeradham

Shree Swaminarayan Mandir Dholeradham Official Account Of Dholeradham Shri Swaminarayan Mandir, Gujarat દૈનિક દર્શન મેળવો - 98794 11107

25/05/2026

સેવા સન્માન સભા આમંત્રણ | શૈલેષભાઈ સગપરીયા | Shri Swaminarayan Mandir Dholeradham

"ભક્તિ અને સેવાનો અદભુત સંગમ!
શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરાધામના આંગણે આયોજિત 'પૂનમ સત્સંગ સભા' અને 'સેવા સન્માન સભા'માં આપ સૌને ભાવભીનું આમંત્રણ. આવો, સાથે મળીને આ પાવન અવસરના સાક્ષી બનીએ.
વક્તા: શૈલેષભાઈ સગપરિયા (મોટિવેશનલ સ્પીકર)
તારીખ: ૩૧ મે ૨૦૨૬, રવિવાર
સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦
સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરાધામ."

20/05/2026

Purv Taiyari Meeting | Dwishatabdi Mohotsav Dholeradham | Shree Swaminarayan Mandir Dholeradham

06/05/2026

PURVA TAIYARI - 04 || DHOLERADHAM DWISHATABDI MAHOTSAV
ભાલદેશ રાજાધિરાજ શ્રી મદનમોહનજી મહારાજનો જય હો!

ધોલેરાધામની પવિત્ર ધરા પર ભવ્યતાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ દિવ્ય 'દ્વિશતાબ્દી મહોત્સવ' એ આપણા માટે માત્ર ઉત્સવ નથી, પણ ભક્તિ, સેવા અને પૂર્ણ સમર્પણનો અવસર છે.

પૂર્વ તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે... તો આવો, આપણે સૌ તન, મન અને ધનથી આ ભગીરથ કાર્યમાં જોડાઈએ અને ઈષ્ટદેવ શ્રી મદનમોહનજી મહારાજ તથા વડીલ સદગુરુ સંતોનો દિવ્ય રાજીપો મેળવીએ.

તારીખ: ૨૩ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬
સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર, ધોલેરાધામ

ચંદન ખોર કીયે આવત મોરે મદનમોહન... ધોલેરા ધામ ખાતે શ્રી મદનમોહનજી મહારાજના ૨૦૦મા દ્વિશતાબ્દી મહોત્સવના પાવન અવસરે ભગવાનના...
05/05/2026

ચંદન ખોર કીયે આવત મોરે મદનમોહન...

ધોલેરા ધામ ખાતે શ્રી મદનમોહનજી મહારાજના ૨૦૦મા દ્વિશતાબ્દી મહોત્સવના પાવન અવસરે ભગવાનના મનમોહક દર્શન.

01/05/2026

200 MO SHREE MADANMOHANJI MHARAJ NO PATOTSAV | Swaminarayan
જય સ્વામિનારાયણ!

ધોલેરાધામના આંગણે અવસર આવ્યો છે રૂડો! શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા સ્વહસ્તે પધરાવાયેલા શ્રી મદનમોહનજી મહારાજના ૨૦૦માં પાટોત્સવ નિમિત્તે ભવ્ય 'શ્રી પુરુષોત્તમપ્રકાશ કથા' નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત આ દિવ્ય ગ્રંથનું રસપાન કરવા આપ સૌ ધર્મપ્રેમી ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે.

તારીખ: ૨૫ એપ્રિલ થી ૨૯ એપ્રિલ, ૨૦૨૬
સ્થળ: ધોલેરાધામ (Dholera Dham)
વક્તા: શા. સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી તથા શા. સ્વામી શ્રી હરિચરણદાસજી

આ દિવ્ય મહોત્સવમાં જોડાઈને કથાવાર્તા અને દર્શનનો લાભ લેવા ચૂકશો નહીં. તમે ઘરે બેઠા પણ 'Dholeradham' ની યુટ્યુબ ચેનલ પર આ કથા લાઈવ નિહાળી શકશો.

01/05/2026

Madan mohanji maharaj Rajopchar poojan | DholeraDham | 200 Patotsav | Swaminarayan

જય સ્વામિનારાયણ!

ધોલેરાધામના આંગણે અવસર આવ્યો છે રૂડો! શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા સ્વહસ્તે પધરાવાયેલા શ્રી મદનમોહનજી મહારાજના ૨૦૦માં પાટોત્સવ નિમિત્તે ભવ્ય 'શ્રી પુરુષોત્તમપ્રકાશ કથા' નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત આ દિવ્ય ગ્રંથનું રસપાન કરવા આપ સૌ ધર્મપ્રેમી ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે.

તારીખ: ૨૫ એપ્રિલ થી ૨૯ એપ્રિલ, ૨૦૨૬
સ્થળ: ધોલેરાધામ (Dholera Dham)
વક્તા: શા. સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી તથા શા. સ્વામી શ્રી હરિચરણદાસજી

આ દિવ્ય મહોત્સવમાં જોડાઈને કથાવાર્તા અને દર્શનનો લાભ લેવા ચૂકશો નહીં. તમે ઘરે બેઠા પણ 'Dholeradham' ની યુટ્યુબ ચેનલ પર આ કથા લાઈવ નિહાળી શકશો.

30/04/2026

💐શ્રી મદન મોહનજી મહારાજનો ૨૦૦મોં પાટોત્સવ અભિષેક દર્શન 💐 | DholeraDham | 200 Patotsav | Swaminarayan

જય સ્વામિનારાયણ!

ધોલેરાધામના આંગણે અવસર આવ્યો છે રૂડો! શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા સ્વહસ્તે પધરાવાયેલા શ્રી મદનમોહનજી મહારાજના ૨૦૦માં પાટોત્સવ નિમિત્તે ભવ્ય 'શ્રી પુરુષોત્તમપ્રકાશ કથા' નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત આ દિવ્ય ગ્રંથનું રસપાન કરવા આપ સૌ ધર્મપ્રેમી ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે.

તારીખ: ૨૫ એપ્રિલ થી ૨૯ એપ્રિલ, ૨૦૨૬
સ્થળ: ધોલેરાધામ (Dholera Dham)
વક્તા: શા. સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી તથા શા. સ્વામી શ્રી હરિચરણદાસજી

આ દિવ્ય મહોત્સવમાં જોડાઈને કથાવાર્તા અને દર્શનનો લાભ લેવા ચૂકશો નહીં. તમે ઘરે બેઠા પણ 'Dholeradham' ની યુટ્યુબ ચેનલ પર આ કથા લાઈવ નિહાળી શકશો.

Shree Purushotam prkash Katha | Day -03 | DholeraDham | 200 Patotsav | Swaminarayan ૨૦૦માં પાટોત્સવ અને દ્વિશતાબ્દી મહોત...
30/04/2026

Shree Purushotam prkash Katha | Day -03 | DholeraDham | 200 Patotsav | Swaminarayan

૨૦૦માં પાટોત્સવ અને દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત 'શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથા'.

ધોલેરાધામ ખાતે શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં 'શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથા' નો ભવ્ય પ્રારંભ થયો છે. વક્તા શા. સ્વામી હરિપ્રકાશદાસજી અને શા. સ્વામી હરિચરણદાસજીની અમૃતવાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે.

સમગ્ર ધોલેરાધામ અત્યારે 'સ્વામિનારાયણ' મહામંત્રના નાદથી ગુંજી ઉઠ્યું છે. કથાના પ્રથમ દિવસે ભગવાનની લીલાઓ અને નિષ્કુળાનંદ સ્વામીના ત્યાગમય જીવનનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. આયોજક સંતો અને ભાલ સત્સંગ સમાજ દ્વારા તમામ ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ કથા આગામી ૨૯ એપ્રિલ સુધી ચાલશે.

30/04/2026

Shree Purushotam prkash Katha | Day -04 Highlight | DholeraDham | 200 Patotsav | Swaminarayan

૨૦૦માં પાટોત્સવ અને દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આયોજિત 'શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથા'.

ધોલેરાધામ ખાતે શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં 'શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથા' નો ભવ્ય પ્રારંભ થયો છે. વક્તા શા. સ્વામી હરિપ્રકાશદાસજી અને શા. સ્વામી હરિચરણદાસજીની અમૃતવાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે.

સમગ્ર ધોલેરાધામ અત્યારે 'સ્વામિનારાયણ' મહામંત્રના નાદથી ગુંજી ઉઠ્યું છે. કથાના પ્રથમ દિવસે ભગવાનની લીલાઓ અને નિષ્કુળાનંદ સ્વામીના ત્યાગમય જીવનનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. આયોજક સંતો અને ભાલ સત્સંગ સમાજ દ્વારા તમામ ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ કથા આગામી ૨૯ એપ્રિલ સુધી ચાલશે.

Address

Shree Swaminarayan Temple
Dholera
382455

Alerts

Be the first to know and let us send you an email when Shree Swaminarayan Mandir Dholeradham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share