05/12/2025
१००० શિવરાત્રીનું ફળ એકસાથે ? ૬ ડિસેમ્બર ૨૦૨૫ શું છે તમને ખબર છે ?
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ડીસા
આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.
શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં 11, 21, 51, કે 108 દિપ અવશ્ય પ્રગટાવવા.
આ દિવસે દિપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે. માટે બધાંએ આ દિવસે અવશ્ય શિવ દર્શન પૂજન કરવું અને બધાને આ મહાન આદ્રા નક્ષત્ર વિશે દરેકને જાણ કરવી. આ દિવસનું ખૂબ જ મહત્વ છે.
આજના દિવસે માગશર માસ આદ્રા નક્ષત્ર જે શિવપૂજા શિવ દર્શન કરે છે તેવા જાતકો ને 1000 શિવરાત્રીના પૂજનનું ફળ પ્રાપ્ત થાય છે.
માગશર માસ આદ્રા નક્ષત્રનો ઉત્તમ દિવસ છે, આ દિવસ શિવ પૂજા માટે સવિશેષ મહત્વનો છે, યથા શક્તિ પૂજા પાઠ અભિષેક દીપદાન અવશ્ય કરો.
GiriBapu Official
I am Not Owner Of This Video.
#શ્રી_પાતાળેશ્વર_મહાદેવ_મંદિર_ડીસા
#नक्षत्र