09/07/2022
આપણા દરેક સ્નેહીજનો, ધર્મપ્રેમી ,આચાર્ય શ્રી તથા સર્વ સંતો મહાપુરૂષો ને ડાકોર થી સદગૂરૂ શ્રી કિરણરામ મહારાજ ના જય ગુરૂ મહારાજ …..
તા-૧૨-૭-૨૦૨૨ મંગળવાર ના રોજ શુભ દીને સરતાનરામ પાવનધામ ડાકોર આશ્રમ ખાતે , અમારા આંગણે ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય સદગુરુ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે તો દરેક ને પધારવા અમારૂં ભાવ ભર્યું આમંત્રણ પાઠવીએ છે……વાયક વધાવી જીલી લેજો……
🙏🏻રૂબરૂ મળ્યા તુલ્ય સમજીને આમંત્રણ નો સ્વિકાર કરશો , સદગૂરૂ શ્રી કિરણરામ મહારાજ ના જય ગુરૂ મહારાજ , 🌹🙏🏻
નોધ:- સમય ના અભાવ ને કારણે અને સમય ને માન ન આપી શક્યા હોવાથી રૂબરુ આમંત્રણ(પત્રિકા) મળે કે ના મળે તો ઓનલાઈન આમંત્રણ(પત્રિકા)ને માન આપી ડાકોર પધારવા માટે આપ સર્વ ને અમારુ ભવભર્યુ આમંત્રણ છે….
👉🏻સદગૂરૂ શ્રી સરતાનરામ મહારાજ પરિવાર આપણુ હાર્દિક સ્વાગત કરે છે….પધારો ડાકોર🌹🙏🏻