Shri Darbhavati tirth, dabhoi

Shri Darbhavati tirth, dabhoi Shri Darbhavati Jain Tirth. Dabhoi. Vadodara. Gujarat. India.

દર્ભાવતી ડભોઇ જૈન મહાતિર્થમાં સૌથી પ્રાચીન શ્રી શામળા પાર્શ્વનાથ શ્રી લોઢણ પાર્શ્વનાથ, શ્રી જુના શાંતિનાથ શ્રી આદિશ્વર શ્રી મુનિ સુવ્રત તથા નવા શાંતિનાથ બધા મળીને છ દેરાસરો આવેલા છે. જૈન શાસનમાં ત્રણસો ઉપરાંત સાધુ ભગવંતો અને સાધ્વીજી મહારાજ થયા છે. જો ભારતભરમાં જૈન શાસનના ગુણગાન ગાય છે. આ જૈન તિર્થ ડભોઇમાં પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં ડભોઇમાં વસતા અને ગુજરાતભરમાંથી જૈનો દર્શન કરવા આવે છે. તેમાં ય

શોવાટીકા મહાતિર્થ બની દાર્શનીક છે. આ તિર્થમાં બિરાજમાન શ્રી લોઢણ પાર્શ્વનાથનું તો ઇતિહાસ અતિ રોમાંચક છે. આ મૂર્તિ જે હાલમાં મહાલક્ષ્મી માતાજી મંદિર નજીક કૂવામાંથી સ્વપ્ન દ્વારા માત્ર દોરીના તાંતણે બહાર આવી હતી. જેને જૈન વગામાં આવેલા શ્રી લોઢણ પાર્શ્વનાથ દેરાસરમાં પધરાવવામાં આવી છે. આ લોઢણ પાર્શ્વનાથ મૂર્તિના દર્શન કરવા ગુજરાતભરમાં વસતા જૈનો આવી ધન્ય બને છે. તો ડભોઇમાં વસતા જૈન પરિવારજનો રોજેરોજ દર્શન કરી થાકતા નથી. પર્યુષણ પર્વ નિમિત્તે છ દેરાસર તથા યશોવાટીકાના દર્શન ઉપરાંત સાધુ ભગવંતોના ઉપદેશ સાંભળવા જુદા જુદા વ્રત દ્વારા ઉજવણી કરી છે. આ પર્યુષણ પર્વની ઉજવણી કરવા ડભોઇ જૈનોની બધા જ દુકાનો બંધ રાખી મહામહોત્સવની શ્રધ્ધા અને ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરતા રહ્યા છે.

25/03/2026

શાસન રક્ષા માટે પડેલ હાકલ
શ્રી સમસ્ત સુરત જૈન સંઘ જોગ,

પ્રણામ..

જૈન શાસનની પ્રભાવના કરવી કરાવવી એ જેમ આપણા સૌનું પરમ કર્તવ્ય છે તેમ સમય આવ્યે તેની રક્ષા કોઈપણ ભોગે કરવી તે આપણું પરમ.. પરમ.. પરમ.. કર્તવ્ય છે...

સુરત - વેસુ વિસ્તારમા શ્રી આગમોદ્ધારક જૈન સંઘ - ધાનેરા ભવનના આંગણે
એક વાસનાયુક્ત વિચારધારા ધરાવતા કુકર્મી સાગરચંદ્રસાગર નો પ્રવેશ થયેલ છે.. અને શ્રી આગમોદ્ધારક જૈન સંઘ-વેસુ સુરત, જીનાલયની પ્રતિષ્ઠા - અંજન શલાકા કરાવનાર છે.
જેમની સામે ગંભીર આરોપો છે.. પોલીસ ફરિયાદ છે.. પુરાવાઓ છે.. "જેમની જ પવિત્રતા માં ખામી છે. જ
જેમણે ભોળી સાધ્વીજીઓ ને ભોળવીને તેમના શીલ લૂંટ્યા છે
આવા લંપટ કહેવાતા સાધુ પ્રભુની અંજન પ્રતિષ્ઠા કરીને પ્રભુને અને સંઘ ને અભડાવવા નીકળ્યા છે
આ ઘણી ગંભીર બાબત છે.

*આ બાબતે તાત્કાલિક ઉચિત પગલાં લેવા માટે આજે સવારે 08:15 વાગે શાસનપ્રેમી, શ્રાવક અને શ્રાવિકાઓએ શ્રી આગમોદ્ધારક જૈન સંઘની બહાર વિરોધ પ્રદર્શન કરવાનું છે...*

મોડું થાય તે પહેલા જાગી જઈએ.
સુરત જૈન સંઘ - શાસન ને સુરક્ષિત કરીએ..
* *તારીખ : ૨૫-૦૩-૨૦૨૬ બુધવાર*
* *સમય : ૮:૧૫ સવારે*
* *સ્થળ : આગમોદ્ધારક જૈન સંઘ-વેસુ સુરત*

19/03/2026

જાગો જૈનો..જાગો જૈનો.. પ્રશ્ન પૂછો...લાખો રૂપિયાની અંગરચનાની રકમ ક્યાં વેડફાઈ રહી છે

Today Fagan Vad 8 Lord Aadinath 's JANAM KALYANAK And DIKSHA KALYANAK आज फागण वद ८ युगादिदेव श्री ऋषभदेव परमात्मा का जन्...
11/03/2026

Today Fagan Vad 8 Lord Aadinath 's
JANAM KALYANAK And DIKSHA KALYANAK

आज फागण वद ८ युगादिदेव श्री ऋषभदेव परमात्मा का जन्म कल्याणक व दीक्षा कल्याणक है ।

આજ ફાગણ વદ ૮ શ્રી અયોધ્યા મંડન દેવાધિદેવ શ્રી આદિનાથ દાદાનું જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક છે

https://www.facebook.com/share/p/1BXoHqJQcd/?mibextid=wwXIfr

फागन सुद १३ के अत्यंत ही पवित्र और शुभ दिन पर सिद्धवड पर आयोजित आयंबिल पाल संख्या १ में फेरी हेतु आने वाले सभी आयंबिल के...
27/02/2026

फागन सुद १३ के अत्यंत ही पवित्र और शुभ दिन पर सिद्धवड पर आयोजित आयंबिल पाल संख्या १ में फेरी हेतु आने वाले सभी आयंबिल के तपस्वी देवलोक जिनालय पालीताणा परिवार की तरफ़ से पाल नम्बर १ में संघ पूजन का लाभ देवे ।

आयंबिल भक्ति का लाभ पिछले ६७ वर्षों से पूज्य शेठ श्री मोहनलाल गगजीभाई ( शिहोरवाला) परिवार ले रहे है ।

परिवार ने इस प्रसंग पर देवलोक जिनालय पालीताणा परिवार को अमूल्य संघ पूजन करने का अवसर प्रदान किया हम सभी ह्रदय की गहराई से भावभरा आभार प्रकट करते हैं ।

देवलोक जिनालय पालीताणा

+91 8879145554

Devlok Jinalaya Palitana

Shri Darbhavati tirth, dabhoi

23/01/2026
23/01/2026

एक अनोखे किर्तीमान की ओर अग्रसर

आज महा सुद पंचमी ( वंसत पंचमी ) - संवत २०८२ ,शुक्रवार दिनाँक २३-०१-२०२६

तीन लोक के नाथ श्री पार्श्वनाथ परमात्मा के मुख्य धाम श्री शंखेश्वर तीर्थ की ध्वजा का दिन -

इन्दौर मालवा का परिवार लगातार छट्टी बार ध्वजा बोली का लाभ लेकर अपनी लक्ष्मी का सदउपयोग करने जा रहा है…

ऐसे श्री जयसिंहजी सौ.टीना कुमारीजी के संपूर्ण लोढ़ा परिवार की बहुत बहुत अनुमोदना ।

Address

Lodhan Parshwanath Derasar
Dabhoi
391110

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Darbhavati tirth, dabhoi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share