25/03/2026
શાસન રક્ષા માટે પડેલ હાકલ
શ્રી સમસ્ત સુરત જૈન સંઘ જોગ,
પ્રણામ..
જૈન શાસનની પ્રભાવના કરવી કરાવવી એ જેમ આપણા સૌનું પરમ કર્તવ્ય છે તેમ સમય આવ્યે તેની રક્ષા કોઈપણ ભોગે કરવી તે આપણું પરમ.. પરમ.. પરમ.. કર્તવ્ય છે...
સુરત - વેસુ વિસ્તારમા શ્રી આગમોદ્ધારક જૈન સંઘ - ધાનેરા ભવનના આંગણે
એક વાસનાયુક્ત વિચારધારા ધરાવતા કુકર્મી સાગરચંદ્રસાગર નો પ્રવેશ થયેલ છે.. અને શ્રી આગમોદ્ધારક જૈન સંઘ-વેસુ સુરત, જીનાલયની પ્રતિષ્ઠા - અંજન શલાકા કરાવનાર છે.
જેમની સામે ગંભીર આરોપો છે.. પોલીસ ફરિયાદ છે.. પુરાવાઓ છે.. "જેમની જ પવિત્રતા માં ખામી છે. જ
જેમણે ભોળી સાધ્વીજીઓ ને ભોળવીને તેમના શીલ લૂંટ્યા છે
આવા લંપટ કહેવાતા સાધુ પ્રભુની અંજન પ્રતિષ્ઠા કરીને પ્રભુને અને સંઘ ને અભડાવવા નીકળ્યા છે
આ ઘણી ગંભીર બાબત છે.
*આ બાબતે તાત્કાલિક ઉચિત પગલાં લેવા માટે આજે સવારે 08:15 વાગે શાસનપ્રેમી, શ્રાવક અને શ્રાવિકાઓએ શ્રી આગમોદ્ધારક જૈન સંઘની બહાર વિરોધ પ્રદર્શન કરવાનું છે...*
મોડું થાય તે પહેલા જાગી જઈએ.
સુરત જૈન સંઘ - શાસન ને સુરક્ષિત કરીએ..
* *તારીખ : ૨૫-૦૩-૨૦૨૬ બુધવાર*
* *સમય : ૮:૧૫ સવારે*
* *સ્થળ : આગમોદ્ધારક જૈન સંઘ-વેસુ સુરત*