Salangpur Hanumanji

Salangpur Hanumanji This Hanumanji temple is considered most holy and sacred. It is among the more prominent ones in the Swaminarayan Sampraday. The temple was renovated recently.

Shree Kashtabhajan Dev Hanumanji Mandir, Sarangpur is a Hindu temple located in Salangpur, Gujarat and comes under the Vadtal Gadi of the Swaminarayan Sampraday. The image of Hanuman was installed by Sadguru Gopalanand Swami on Ashwini vadi pancham - savant 1905 (as per Hindu calendar). The image of this temple is said to be so powerful that a mere look at it by people affected by evil spirits,dri

ves the evil spirits out of the people affected. Salangpur is easily reached by bus or car, as it is only 82 km from Bhavnagar. There can be a long wait at the temple gate sometimes, mainly on Saturdays. The temple is really big and spacious, and the statue of Lord Hanuman is really impressive. Make sure to collect the holy water from the well. There are counters where you can pay. Your donations against a receipt for the same. You will also be given a cloth bag contains prasad in the form of sukhdis, a Gujarati sweet. Food is served free to all visitors at the temple’s dining room. This dining hall is run by the temple’s trust as well as the Swaminarayan temple located in the same complex. Around 5,000 people take prasad in the form of lunch daily.This figure will be at least double on Saturdays. Booklets of Hanuman Chalisa are available in all forms and sizes at very nominal rates. There is a dharmshala located near the gate of the temple, where the people can stay overnight if they wish. The temple hours are 6 am to 12 noon, 3 pm to 9 pm every day. Buses are available from all the main cities of Gujarat. You can also get the daily Darshan and other information from its website (www.salangpurhanumanji.com) and you can mail on [email protected] for any inquiry or any donation.

Darshan :30-05-2026સાળંગપુરધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર: ૧૦૮ કિલો સુખડી...
30/05/2026

Darshan :30-05-2026
સાળંગપુરધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર:
૧૦૮ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો
મંદિર પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે એક માસ સુધી વિશિષ્ટ હનુમાન ચાલીસા યજ્ઞ
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. અધિક માસમાં "મારા દાદાને અધિક શણગાર"ની વિશેષ સેવા અંતર્ગત પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે તારીખ ૩૦-૦૫-૨૦૨૬, શનિવારના રોજ દાદાને ચાંદીનો મુકુટ સાથે મોર અને નાળિયેરની થીમ પર મોતી-જરદોશી વર્ક કરાયેલા અત્યંત આકર્ષક અને દિવ્ય વાઘા ધરાવી, મંદિર ગર્ભગૃહમાં નાળિયેરની અનોખી થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના ચરણોમાં ૧૦૮ કિલો શુદ્ધ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શનિવારના દિવસે વહેલી સવારે ૦૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૦૭:૦૦ કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ દાદાના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દાદાના દિવ્ય શણગાર, આરતી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી.
મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યા અનુસાર, આ પવિત્ર અધિકમાસ નિમિત્તે સર્વે ભક્તોના જીવનમાં પારિવારિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે અર્થે મંદિરના વિશાળ પટાંગણમાં એક વિશેષ 'શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ આગામી તા. ૧૭ મે થી શરૂ છે જે તા.૧૫ જૂન ૨૦૨૬ સુધી સતત ચાલશે. યજ્ઞનો દરરોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોર પછી ૦૩:૦૦ થી સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો આહુતિ આપી રહ્યા છે.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

30/05/2026

Shangar Aarti Darshan Salangpur Date 30-05-2026
સાળંગપુરધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર:
૧૦૮ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો
મંદિર પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે એક માસ સુધી વિશિષ્ટ હનુમાન ચાલીસા યજ્ઞ
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. અધિક માસમાં "મારા દાદાને અધિક શણગાર"ની વિશેષ સેવા અંતર્ગત પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે તારીખ ૩૦-૦૫-૨૦૨૬, શનિવારના રોજ દાદાને ચાંદીનો મુકુટ સાથે મોર અને નાળિયેરની થીમ પર મોતી-જરદોશી વર્ક કરાયેલા અત્યંત આકર્ષક અને દિવ્ય વાઘા ધરાવી, મંદિર ગર્ભગૃહમાં નાળિયેરની અનોખી થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના ચરણોમાં ૧૦૮ કિલો શુદ્ધ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શનિવારના દિવસે વહેલી સવારે ૦૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૦૭:૦૦ કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ દાદાના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દાદાના દિવ્ય શણગાર, આરતી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી.
મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યા અનુસાર, આ પવિત્ર અધિકમાસ નિમિત્તે સર્વે ભક્તોના જીવનમાં પારિવારિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે અર્થે મંદિરના વિશાળ પટાંગણમાં એક વિશેષ 'શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ આગામી તા. ૧૭ મે થી શરૂ છે જે તા.૧૫ જૂન ૨૦૨૬ સુધી સતત ચાલશે. યજ્ઞનો દરરોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોર પછી ૦૩:૦૦ થી સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો આહુતિ આપી રહ્યા છે.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

30/05/2026

Mangla Aarti Darshan Salangpur Date 30-05-2026
સાળંગપુરધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર:
૧૦૮ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો
મંદિર પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે એક માસ સુધી વિશિષ્ટ હનુમાન ચાલીસા યજ્ઞ
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. અધિક માસમાં "મારા દાદાને અધિક શણગાર"ની વિશેષ સેવા અંતર્ગત પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે તારીખ ૩૦-૦૫-૨૦૨૬, શનિવારના રોજ દાદાને ચાંદીનો મુકુટ સાથે મોર અને નાળિયેરની થીમ પર મોતી-જરદોશી વર્ક કરાયેલા અત્યંત આકર્ષક અને દિવ્ય વાઘા ધરાવી, મંદિર ગર્ભગૃહમાં નાળિયેરની અનોખી થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના ચરણોમાં ૧૦૮ કિલો શુદ્ધ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શનિવારના દિવસે વહેલી સવારે ૦૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૦૭:૦૦ કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ દાદાના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દાદાના દિવ્ય શણગાર, આરતી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી.
મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યા અનુસાર, આ પવિત્ર અધિકમાસ નિમિત્તે સર્વે ભક્તોના જીવનમાં પારિવારિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે અર્થે મંદિરના વિશાળ પટાંગણમાં એક વિશેષ 'શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ આગામી તા. ૧૭ મે થી શરૂ છે જે તા.૧૫ જૂન ૨૦૨૬ સુધી સતત ચાલશે. યજ્ઞનો દરરોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોર પછી ૦૩:૦૦ થી સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો આહુતિ આપી રહ્યા છે.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

Darshan :30-05-2026સાળંગપુરધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર: ૧૦૮ કિલો સુખડી...
30/05/2026

Darshan :30-05-2026
સાળંગપુરધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર:
૧૦૮ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો
મંદિર પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે એક માસ સુધી વિશિષ્ટ હનુમાન ચાલીસા યજ્ઞ
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. અધિક માસમાં "મારા દાદાને અધિક શણગાર"ની વિશેષ સેવા અંતર્ગત પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે તારીખ ૩૦-૦૫-૨૦૨૬, શનિવારના રોજ દાદાને ચાંદીનો મુકુટ સાથે મોર અને નાળિયેરની થીમ પર મોતી-જરદોશી વર્ક કરાયેલા અત્યંત આકર્ષક અને દિવ્ય વાઘા ધરાવી, મંદિર ગર્ભગૃહમાં નાળિયેરની અનોખી થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના ચરણોમાં ૧૦૮ કિલો શુદ્ધ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શનિવારના દિવસે વહેલી સવારે ૦૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૦૭:૦૦ કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ દાદાના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દાદાના દિવ્ય શણગાર, આરતી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી.
મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યા અનુસાર, આ પવિત્ર અધિકમાસ નિમિત્તે સર્વે ભક્તોના જીવનમાં પારિવારિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે અર્થે મંદિરના વિશાળ પટાંગણમાં એક વિશેષ 'શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ આગામી તા. ૧૭ મે થી શરૂ છે જે તા.૧૫ જૂન ૨૦૨૬ સુધી સતત ચાલશે. યજ્ઞનો દરરોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોર પછી ૦૩:૦૦ થી સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો આહુતિ આપી રહ્યા છે.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

Shayan Darshan :29-05-2026Hello Devotees Jai Shri swaminarayanShri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.http...
29/05/2026

Shayan Darshan :29-05-2026
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org

29/05/2026

Sandhya Aarti Darshan Salangpur Date 29-05-2026
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

शंकर सुवन केसरी नंदन ।तेज प्रताप महा जग वंदन ॥६॥Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.http://salangpurha...
29/05/2026

शंकर सुवन केसरी नंदन ।
तेज प्रताप महा जग वंदन ॥६॥
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

29/05/2026

Aarti Darshan Salangpur Date 29-05-2026
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

Aarti Darshan Salangpur Date : 29-05-2026Hello Devotees  Jai Shri swaminarayanShri kashtbhanjandev hanumanji Maharaj Sal...
29/05/2026

Aarti Darshan Salangpur Date : 29-05-2026
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en

🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩

Address

Shree Kashtabhanjandev Hanumanji Mandir, Salangpur
Botad
382450

Alerts

Be the first to know and let us send you an email when Salangpur Hanumanji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Salangpur Hanumanji:

Share