08/04/2026
વધાઈ વધાઈ વધાઈ
શ્રી ગોવર્ધનનાથજી ની હવેલી
વૃંદાવનધામ ભાયંદર વેસ્ટ
-----------------------------------
૧૮મો પાટોત્સવ
વૈષ્ણવાચાર્ય પ.પૂ. ગો.૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય શ્રી ની આજ્ઞા થી
તા.૦૯/૦૪/૨૬ ને ગુરુવાર
મંગળા આરતી સવારે ૭.૩૦થી૮.૧૫
શ્રીગાર દર્શન ભીતરમાં
રાજભોગ મા પલના અને નંદ્મહોત્સવ તિલક આરતી ના દર્શન
સમય ૧૧.૩૦ વાગે
ભોગ આરતી ભીતરમાં
શયન મા ફૂલ મંડળી ના દર્શન
સમય સાંજે ૭.૦૦ થી ૮.૦૦ સુધી
---------------------------------------
તા.૧૧/૦૪/૨૬ ને શનિવાર
વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય શ્રી પધારશે સાંજે
છપ્પન ભોગ નો મનોરથ.............................
મંગલા આરતી સમય અનુસાર
શ્રૃંગાર દર્શન ભીતરમાં
રાજભોગ દર્શન સમય અનુસાર
સાંજના બધા દર્શન ભીતરમાં
છપ્પન ભોગ મનોરથ ના દર્શન સાંજે ૭.૦૦થી૮.૦૦
જય શ્રી કૃષ્ણ