Shri Govardhan Nathji ni Haveli, Bhayandar West.

Shri Govardhan Nathji ni Haveli, Bhayandar West. GovardhanNathjini Haveli located at Deepak Nagar, Bhayandar West, Thane.

Pushtimargiya Haveli with the blessings of HHH 108 Shri Drumilkumar Mahoday Shree under the management of Sudama Charitable Trust headed by Shri Pravin V Vora at Bhayandar West, Thane. Darshan Timings:
Mangala - 7.30am to 8.15am
Shringaar - 10am to 10.15am
Rajbhog - 11am to 11.45am
Bhog - 5pm to 5.15pm
Sandhya aarti - 5.45pm to 6pm
Shayan - 6.45pm to 7.30pm

08/04/2026

વધાઈ વધાઈ વધાઈ

શ્રી ગોવર્ધનનાથજી ની હવેલી
વૃંદાવનધામ ભાયંદર વેસ્ટ
-----------------------------------
૧૮મો પાટોત્સવ
વૈષ્ણવાચાર્ય પ.પૂ. ગો.૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય શ્રી ની આજ્ઞા થી

તા.૦૯/૦૪/૨૬ ને ગુરુવાર
મંગળા આરતી સવારે ૭.૩૦થી૮.૧૫
શ્રીગાર દર્શન ભીતરમાં
રાજભોગ મા પલના અને નંદ્મહોત્સવ તિલક આરતી ના દર્શન
સમય ૧૧.૩૦ વાગે
ભોગ આરતી ભીતરમાં
શયન મા ફૂલ મંડળી ના દર્શન
સમય સાંજે ૭.૦૦ થી ૮.૦૦ સુધી
---------------------------------------
તા.૧૧/૦૪/૨૬ ને શનિવાર
વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્રુમિલકુમારજી મહોદય શ્રી પધારશે સાંજે
છપ્પન ભોગ નો મનોરથ.............................
મંગલા આરતી સમય અનુસાર
શ્રૃંગાર દર્શન ભીતરમાં
રાજભોગ દર્શન સમય અનુસાર
સાંજના બધા દર્શન ભીતરમાં
છપ્પન ભોગ મનોરથ ના દર્શન સાંજે ૭.૦૦થી૮.૦૦
જય શ્રી કૃષ્ણ

26/03/2026

શ્રી ગોવર્ધનાથજી ની હવેલી ભાયંદર વેસ્ટ
વધાઈ વધાઈ વધાઈ
રામનવમી ઉત્સવ
********************
તા. ૨૭/૩/૨૬ ને શુક્રવાર
મગલા આરતી ભીતરમાં
સવારે 6.30 વાગે શ્રી ઠાકોરજી ને પંચામૃત સ્નાન દર્શન
શ્રીગાર દર્શન ભીતરમાં
રાજભોગ દર્શન મા શ્રી શાલિગ્રામ જી ને પંચામૃત સ્નાન દર્શન અને તિલક આરતી અને ફુલ મંડળી ના દર્શન
સમય 11.15વાગે
સાંજના બધા દર્શન સમય અનુસાર થશે
જય શ્રી કૃષ્ણ

12/10/2025

શ્રી ગોવર્ધનનાથજી હવેલી
ભાયંદર વેસ્ટ

તા. ૧૭/૧૦/૨૫ ને શુક્રવાર
રમા એકાદશી વ્રત.........................
શ્રિગાર દર્શન મા પલના સમય10.15થી10.30સુધી
શયન દર્શન મા બંગલા ના દર્શન થશે
*************************
તા.૧૮/૧૦/૨૫ ને શનિવાર
વાઘ બારસ
બધા દર્શન સમય અનુસાર થશે
શયન મા બંગલા ના દર્શન થશે
**************************
તા.૧૯/૧૦/૨૫ ને રવિવાર
ધનતેરસ
બધા દર્શન સમય અનુસાર
શયન મા બંગલા ના દર્શન થશે
************************
તા.૨૦/૧૦/૨૫ ને સોમવાર
રુપ ચતુર્દશી અને દિવાળી દીપોત્સવ
*************************
મગ્લા દર્શન સવારે ૬.૦૦થી૬.૩૦સુધી
શ્રીગાર દર્શન સમય ૧૦.૧૫થી ૧૦.૩૦સુધી
રાજભોગ દર્શન ૧૧.૧૫થી ૧૨.૦૦
સંધ્યા આરતી ૫.૩૦થી ૫.૪૫ સુધી
શયન દર્શન મા કાચ ના બંગલા અને દીપદાન અને હટડી ના દર્શન થશે સમય 7.00થી 8.00 સુધી
*************************
તા.૨૧/૧૦/૨૫ને મંગળવાર
બધા દર્શન સમય અનુસાર થાસે
*************************
તા.૨૨/૧૦/૨૫ ને બુધવાર
બેસતું વર્ષ
વર્ષારમ્ભ
......…........
મગ્લાં દર્શન૬.૩૦થી ૮.૩૦સુધી
શ્રીગાર દર્શન ૧૦.૧૫થી ૧૦.૩૦સુધી
રાજભોગ દર્શન ૧૧.૧૫થી ૧૨.૧૫ સુધી
સાંજના દર્શન સમય મુજબ
************************
તા.૨૩/૧૦/૨૫ ને ગુરુવાર
યમ દિતિયા ભાઈ બીજ..............................
બધા દર્શન સમય અનુસાર થશે
*************************
તા.૨૬/૧૦/૨૫ ને રવિવાર
લાભ પાંચમ
અન્નકૂટ મહોત્સવ
...............................
જય શ્રી કૃષ્ણ

શ્રી ગોવર્ધનનાથજી ની હવેલી.
ભાયંદર વેસ્ટ
વધાઈ વધાઈ વધાઈ
તા.૨૫/૧૦/૨૫ ને શનિવાર
સાંજે શયન દર્શન મા કાન જગાઈ..........................................
તા.૨૬/૧૦/૨૫ ને રવિવાર
લાભ પાંચમ
અન્નકૂટ મહોત્સવ

સવારે ૧૦.૩૦ વાગે શ્રી ગોવર્ધન પૂજા

વૈષ્ણવાચાર્ય પૂ. પા.ગો.૧૦૮ શ્રી દૂર્મિલકુમારજી મહોદયશ્રી ના મંગલ સાનિધ્યમાં સંપન થશે
સાંજે અન્નકૂટ ના દર્શન
સમય ૬.૩૦ થી ૮.૦૦ સુધી
બીજા બધા દર્શન ભીતરમાં થાસે

15/08/2025

શ્રી ગોવર્ધનનાથજી ની હવેલી
ભાયંદર વેસ્ટ
🪷બધાઈ બધાઈ બધાઈ🪷
🌹🌸 જન્માષ્ટમી 🌸🌹
🪷🪷🪷🪷🪷🪷🪷

તા.૧૬/૦૮/૨૦૨૫ ને શનિવાર ને
મગલા આરતી ભીતર મા
સવારે પંચામૃત સ્નાન દર્શન
સમય સવારે ૬.૩૦ વાગે

શ્રીગાર દર્શન મા તિલક આરતી ના દર્શન સમય ૧૧.૧૫ વાગે
રાજભોગ દર્શન ભીતરમાં
સાંજે સંધ્યા આરતી ૫.૩૦થી ૬.૦૦
શયન આરતી
સાંજે ૭.૦૦ થી૮.૦૦સુધી
રાત્રે ૧૦.૦૦થી ૧૧.૩૦જાગરણ ના દર્શન
રાત્રે ૧૨.૦૦વાગે કૃષ્ણ જનમ અને પંચામર્ત દર્શન
"""""""""""""""""""""""""""""""'"""""""""
તા.૧૭/૦૮/૨૫ને રવિવાર

🪷 નંદમહોત્સવ 🪷
🎈🎉🎉🎉🎉🎉🎉🎈
મંગલા અને શ્રીગાર અને રાજભોગ દર્શન ભીતરમાં
સવારે ૧૧.૦૦વાગે પલના અને નંદમહોત્સવ ના દર્શન
સવારે ૧૧.૦૦ વાગે માખણ મીસરી નો મનોરથ
સાંજે ભોગ આરતી દર્શન ભીતરમાં થશે
શયન આરતી દર્શન સમય૬.૪૫થી ૭.૩૦ વાગે
જય શ્રી કૃષ્ણ
નંદ મહોત્સવ થી રાધાષ્ટમી સુધી રોજ સવારે શ્રીગાર દર્શન મા પલના ના દર્શન થશે સમય ૧૦.૧૫ થી૧૦.૩૦ સુધી
જય શ્રી કૃષ્ણ

25/03/2024

*ડોલોત્સવ એટલે શું ?*
*પુષ્ટિમાર્ગ મા ડોલોત્સવ નું શુ મહત્વ અને તેનો ભાવ શુ ?*
*પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?*

ડોલ એટલે પત્ર – પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં આપણા સેવ્ય પ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ.
ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને ઉત્સોત્સવ ના ઉત્સાહિત આનંદ ના પ્રકાર રૂપે નૂતન વસ્ત્ર, શૃંગાર, નિત-નવીન વિવિધ સામગ્રી વગેરે અંગીકાર કરાવવામાં આવે છે. ફાગણ સુદ પૂનમના દિવસે પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સહિત પોતાના લીલાપરિકર સાથે અને વ્રજભક્તો તથા લીલાપરીકર, પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે. તે ભાવથી આપણા નિઝઘરમાં પ્રભુ સન્મુખ આપણે પણ કેસૂડા ના કલરથી અને વિવિધ રંગોથી પ્રભુને ખેલાવીએ છીયે અને પ્રભુ આપણા ભાવથી ખેલે છે. પ્રભુ સમક્ષ હોળીની ધમારની – ગારી વગેરે ગવાય છે. હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે.
આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્યભાવથી પોતાના લાલાને ઝુલાવવા અને ખેલવવા માટે, કુમારિકાઓ પાસે પત્ર – પુષ્પથી સજાવીને ડોલ સિધ્ધ કરાવે છે. વળી, ચારો યુથ શ્રીસ્વામિનીજી, શ્રીચંદ્રાવલીજી, શ્રીવિશાખાજી, શ્રીયમુનાજી ચારેય યુથાધિપતિની ભાવનાથી પ્રભુ ડોલ ઝૂલે છે. ( શ્રીચત્રભુજદાસજી નું પદ અદભુત ડોલ બન્યો મનમોહન ની યાદ અપાવે છે )બધા હળીમળીને સુંદર ડોલ સિધ્ધ કરે છે. લાલાને એમાં ઝુલાવે છે. તે રીત પ્રમાણે આપણે, આપણા નિજગૃહમાં પ્રભુ સન્મુખ ખૂબ હોળી ખેલો અને પ્રભુને ખેલાવવા જોઈએ. પ્રભુને એટલું બધું ખેલાવો કે હોળી ખેલના ઉત્સવ ના આનંદથી પ્રભુ તૃપ્ત થઈ જાય. ( જ્યારે આપણે બ્રહ્મસંબંધ લઇ ને પ્રભુ ને આપણા પતિ માન્યા છે તો પ્રભુ સાથે જ ડોલોત્સવ મનાવવો જોઈએ નહીં કે બીજા ના પતિ સાથે આ એક મર્યાદા છે જેને દરેક પુષ્ટિમાર્ગીય બ્રહ્મસંબંધી દિક્ષાર્થી એ નિભાવવી જોઈએ. )
આ સાંભળીને સર્વ ને ખૂબ આનંદ થાય છે. તેમને થાય છે કે આજે અમારા મનના સર્વ મનોરથો પૂર્ણ થશે. સર્વ ગુરુજનો અને વડીલોની હાજરીમાં પ્રભુને ઝૂલાવવાનો અને ખેલાવવાનો મોકો મળશે. બધાંએ મળીને સુંદર કુંજની રચના કરી. તેમાં પત્ર – પુષ્પોથી સજાવી સુંદર ડોલ સિદ્ધ કર્યો. તેમાં પ્રભુને ઝુલાવ્યા. કેસૂડા અને અબીલ, ગુલાલ, ચોવા, ચંદનથી પ્રભુને ખૂબ ખેલાવ્યા. સાથે સાથે નંદરાયજી, યશોદાજી, કીર્તિજી, બળદેવજી, સમસ્ત વ્રજવાસીઓ, ગોપ – ગોપીઓ બધાં મળીને ખૂબ હોળી ખેલ્યા. પ્રભુએ પણ વ્રજભક્તો લીલાપરિકર સહિત હોળીખેલનો અને ડોલ ઝૂલવાનો આનંદ માણ્યો.
શ્રીઠાકોરજી નંદાલયમાં આ રીતે ડોલ ઝૂલે છે અને ફાગ ખેલે છે. તે જ રીતે નિકુંજલીલાના ભાવથી વૃંદાવનમાં, શ્રીગોર્વધનની તળેટીમાં, કુંજ – નિકુંજોમાં યુગલ સ્વરૂપે ડોલ ઝૂલે છે. વ્રજના આ અલૌકિક સ્થાનો છે. ત્યાં સદા સુંદર ઝરણા વહે છે. શીતલ મંદ વાયુ વાય છે. અનેક પ્રકારની માધુરી લતાઓ અને વૃક્ષો ઉપર સુંદર ફૂલ ખીલે છે. સદાયે વસંત રહે છે. આ લતાઓ, વૃક્ષો, પુષ્પો, વગેરે ભગવદીય છે. એમના ભોક્તા પ્રભુ છે. પ્રભુને જ માટે આ સર્વ અલૌકિક પદાર્થો વ્રજમાં રહેલા છે. પ્રભુ આ ડોલોત્સવના દિવસે તેમનો વિશેષ અંગીકાર કરે છે. પત્ર – પુષ્પ વગેરેનો ડોલ સિધ્ધ થાય છે. અને એ સર્વ ભગવદીયોના મનોરથો પરીપૂર્ણ થાય છે પુષ્ટિમાર્ગમાં આ ભાવનાથી સર્વ વૈષ્ણવોના ધેર ડોલોત્સવ મનાવવામાં આવે છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે પત્ર – પુષ્પથી સજાવી ડોલતિબારીમાં સુંદર ડોલ સિધ્ધ કરવામાં આવે છે. સફેદ પિછવાઈ અને સફેદ ઝાલર બંધાય છે. ડોલનું અધિવાસન થાય છે. રાજભોગ આરતી પછી શ્રીપ્રભુ ડોલમાં બિરાજે છે. ડોલમાં પહેલા શ્રીપ્રભુને રંગોથી અને પિછવાઈ ઝાલર, તથા ડોલ ઉપર કેસુડાની પિચકારીના રંગોથી ખેલ થાય છે. પછી ડોલમાં જ પ્રભુને ભોગ આવે છે. ત્યારબાદ કેસૂડાની પિચકારીઓ અને અબીલ – ગુલાલ ઉડાવવામા આવે છે. શ્રીઠાકોરજી, ડોલ, પિછવાઈ, ઝાલર વગેરે રંગોથી અને કેસુડાના કલરથી તરબતર થઈ જાય છે. તેરીતે ઉત્સાહ થી ડોલોત્સવ મનાવવામાં આવે છે. સાથે સાથે હોરીખેલનાં અને ઝૂલાવવાનાં કીર્તનો પણ ગવાય છે.

ભોગ પછી આરતી થાય છે. બાદ પ્રભુ નિજમંદિરમાં ભીતર પધારે છે. ડોલની પરિક્રમાં કર્યા પછી ડોલની સજાવટ અને રંગો દૂર કરવામાં આવે છે. જેથી શ્રીઠાકોરજીને ફરી હોળી ખેલવાનું યાદ ન આવે. રંગ નીકળી ગયા પછી નિત્યક્રમ પ્રમાણે ઉત્થાપનથી શયન સુધીની સેવા થાય છે. આ રીતે નંદાલયની અને નિકુંજલીલાની ભાવનાથી પુષ્ટિમાર્ગમાં પોતાના સેવ્ય પ્રભુને પોતાના નિજગૃહમાં પોતાના તન, મન, ધનથી આનંદથી ડોલોત્સવ મનાવવામાં આવે છે.
*||જય શ્રીકૃષ્ણ||*

*================*

Holi Dolutsav 2024
25/03/2024

Holi Dolutsav 2024

04/09/2023

શ્રી ગોવર્ધનનાથજી હવેલી ભાયંદર વેસ્ટ
બધાઈ બધાઈ બધાઈ
જન્માષ્ટમી
તા.૭/૯/૨૩ ગુરુવાર ને
મગલા આરતી ભીતર મા
સવારે પંચામૃત સ્નાન દર્શન 6 વાગે
શ્રીગાર દર્શન મા તિલક આરતી ના દર્શન સમય 11વાગે
રાજભોગ દર્શન ભીતરમાં
સાંજે સંધ્યા આરતી 5.30થી5.45
શયન આરતી સાંજે ૭.૦૦થી ૮.૦૦ સુધી
રાત્રે ૧૦.૩૦થી ૧૧.૩૦જાગરણ ના દર્શન
રાત્રે 12.00વાગે કૃષ્ણ જનમ અને પંચામર્ત દર્શન
તા૮/૯/૨૩ સુક્રવાર ને
નંદ્મહોત્સવ
મંગલા અને શ્રીગાર અને રાજભોગ દર્શન ભીતરમાં
સવારે 11વાગે પલના અને નંદમહોત્સવ ના દર્શન
સાંજે બધા દર્શન સમય અનુસાર થશે
જય શ્રી કૃષ્ણ
નંદ મહોત્સવ થી રાધાષ્ટમી સુધી રોજ સવારે શ્રીગાર દર્શન મા પલના ના દર્શન થશે સમય 10.15થી 10.30
જય શ્રી કૃષ્ણ

12/04/2023

प्रिय नवनीत पालने जुले श्री विठ्ठल नाथ जुलावे हो....
कबहुक आप संग मिल झूले कबहुक उतर झुलावे हो.....
कबहुक सुरंग खिलौना लेवे ना ना भांति खिलावे हो....
चकरी बंकि फिरकनी ले जू ...झुन झुन हाथ बजावे हो...
भोजन करत थाल एक झारी दोउ मिल खाय खवावे हो....
गुप्त महारास प्रकट जनवे प्रीत नयी उपजावे हो...
धन्य धन्य भाग दास निज जन के जो यह दर्शन पावे हो...
छीतस्वामी गिरधरन श्री विठ्ठल निगम एक कर गावे हो

"प्रिय नवनीत पालने जुले श्री विठ्ठल नाथ जुलावे हो.... "
ये श्री विठ्ठल नाथजी को शांत भाव प्रकट करे जैसे एक उपासक अपने आराध्य की सेवा करे वो भावना...

कबहुक आप संग मिल झूले
ये श्री गु साईं जी के अन्दर को सख्या भाव प्रकट भयो...श्री गु साईं जी स्वयं श्रीनाथजी को स्वरुप है....(આ પોષ મધ્યાને નૌમે શ્રી નાથજી) और सखा भाव से श्री नवनीत प्रिय लाल के साथ पालना झूले है...

कबहुक उतर झुलावे हो....
अब श्री गु साईं जी को दास्य भाव जाग्यो और पालना में सु उतर के झूले वे लगे के में तो प्रभु को दास हूँ.
कबहुक सुरंग खिलौना लेवे ना ना भांति खिलावे हो....
चकरी बंकि फिरकनी ले जू ...झुन झुन हाथ बजावे हो.
अब श्री गु साईं जी को वात्सल्य भाव प्रकट भयो अरे ये तो मेरे बालक है और उनको अनेक खिलोनो से खिलने लगे

भोजन करत थाल एक झारी दोउ मिल खाय खवावे हो....
अब श्री गु साईं जी के अन्दर को परकीया भाव प्रकट भयो श्री चन्द्रावलीजी को स्वरुप जा में माधुर्य भाव है....दो नो स्वरुप एक ही थाल और झारी में से आरोगने लगे और एक दुसरे को अरोगाने लगे.

12/04/2023
Today's Janmashtami Nand Mahotsav Darshan is now LIVE.Do *Share* the video, *Subcribe* & press the *Bell* 🛎 icon for reg...
13/08/2020

Today's Janmashtami Nand Mahotsav Darshan is now LIVE.
Do *Share* the video, *Subcribe* & press the *Bell* 🛎 icon for regular updates
*Shree Govardhan Nathjini Haveli*, Bhayandar West

Janmashtami Nand Mahotsav Darshan | 13-08-2020 | Shree Govardhan Nathjini Haveli Bhayandar West KIRTAN Priya Navneet Paalne Jhule Aaj Nandrai ke Aanand Bhaiy...

Address

Deepak Nagar, Opp. Old Registration Office, 90 Feet Road
Bhayandar
401101

Opening Hours

Monday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Tuesday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Wednesday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Thursday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Friday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Saturday 7:30am - 11:45am
4:30pm - 7:30pm
Sunday 7:30am - 11:45am
4:30pm - 7:30pm

Telephone

8769666407

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Govardhan Nathji ni Haveli, Bhayandar West. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shri Govardhan Nathji ni Haveli, Bhayandar West.:

Share