28/12/2025
શ્રી જગન્નાથ રથયાત્રા સમિતીના કાર્યકર્તા એવા મેહુલભાઈ સાટીયા લાયન સ્કેટિંગ ક્લબ દ્વારા માત્ર ૬ થી ૧૭ વર્ષના બાળકો ભાવનગર થી દ્વારકા સ્કેટિંગ કરી ૪ દિવસીય સફળ યાત્રા પુર્ણ કયાઁ તથા ભગવાન શ્રી દ્વારકાધીશને રીજવવા આ અદ્દભુત પ્રયાસ વખાણ ને પાત્ર છે.
ખૂબ ખૂબ અભિનંદ