25/08/2026
🪷 જય શ્રી બાલમુકુંદ 🪷
પુષ્ટિમાર્ગનું પાવન માનતા ધામ એટલે શ્રી બાલમુકુંદ હવેલી, ધરાઈ—સમગ્ર વિશ્વના પુષ્ટિમાર્ગમાં એકમાત્ર એવી હવેલી, જ્યાં દરેક વૈષ્ણવને વિનામૂલ્યે મહાપ્રસાદનો લાભ આપવામાં આવે છે. 🙏
અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બાલમુકુંદજીને કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. જીવનમાં એકવાર ધરાઈ પધારી પ્રભુનાં અલૌકિક દર્શન અને મહાપ્રસાદનો લાભ અચૂક લેજો. 🌺
👇 જે વૈષ્ણવો ધરાઈ દર્શન કરવા આવ્યા છે, તેઓ કોમેન્ટમાં “જય બાલમુકુંદ” જરૂર લખજો અને આ પોસ્ટ અન્ય વૈષ્ણવો સુધી Share કરજો.
માનતા તથા અન્ય માહિતી માટે સંપર્ક:
📿 श्री गुसाईंजी के निधि स्वरूप श्रीबालमुकुंदजी मंदिर धराई
प्रधान-अधिष्ठाता मुखियाजी श्रीद्वारकेशजी
📞 9974155535
#જયબાલમુકુંદ