SGVP Gurukul Memnagar

SGVP Gurukul Memnagar A secular school & Hostel for boys providing quality education since last 40 years with focus on balancing approach to Study, Sports and Spirituality.

Imparting knowledge is the greatest charity. Because of high inflation in these days, many poor children are not fortunate enough to get it. The illiterate society can never make progress. With this intention Pujya Gurudev started the noble work of imparting education along with high learing and value-based teaching at Ahmedabad before 40 years ago. Nearly 250 students belonging to rural area are

getting the contemporary education along with values at reasonable amount of fee. moreover, 130 students are getting all morden facilities for education in token charge of rupee one per day.

શ્રદ્ધાંજલિપરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી ના અક્ષરવાસના સમાચારઅમે અત્યંત દુઃખ સાથે જણાવીએ છીએ કે પરમ પ...
22/04/2026

શ્રદ્ધાંજલિ
પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી ના અક્ષરવાસના સમાચાર

અમે અત્યંત દુઃખ સાથે જણાવીએ છીએ કે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી (શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ) ૨૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ અક્ષરવાસી થયા છે.

તેઓ શ્રીજી મહારાજના પરમ લાડીલા, પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય અને અનન્ય સેવક હતા. તેમનું જીવન ભજન, ભક્તિ અને સેવામાં વીત્યું હતું. તેઓ બપોરે ૪:૩૫ કલાકે શ્રીજી મહારાજનું સ્મરણ કરતાં અક્ષરધામ સિધાવ્યા છે.

અંતિમ દર્શન અને વિધિ:
તારીખ: ૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર

અંતિમ દર્શન: સવારે ૬:૦૦ કલાકે

અગ્નિસંસ્કાર: સવારે ૭:૦૦ કલાકે

સ્થળ: SGVP કેમ્પસ, અમદાવાદ

ભાવભરી શ્રદ્ધાંજલિ!

પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીનો અક્ષરવાસ ૨૨/૦૪/૨૦૨૬, બુધવાર (વૈશાખ સુદ છઠ) સાંજે ૪:૩૦ કલાકે, શ્રી સ્વામ...
22/04/2026

પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીનો અક્ષરવાસ
૨૨/૦૪/૨૦૨૬, બુધવાર (વૈશાખ સુદ છઠ)
સાંજે ૪:૩૦ કલાકે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ , મેમનગર, અમદાવાદ

અંતિમ દર્શન:
તારીખ: ૨૨-૦૪-૨૦૨૬, બુધવાર
સમય: રાત્રે ૮:૦૦ થી સવારે ૮:૦૦ કલાક સુધી
સ્થળ: મેમનગર ગુરુકુલ

અંતિમ પૂજનવિધિ:
તારીખ: ૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર
સમય: સવારે ૮:૦૦ થી ૧૦:૦૦
સ્થળ: મેમનગર ગુરુકુલ

પાલખીયાત્રા:
સ્થળ: ગઢપુર મંદિરથી ઘેલાકાંઠે
સમય: સાંજે ૪:૦૦ થી ૫:૦૦ કલાકે

અંતિમ સંસ્કાર:
સ્થળ: ગઢપુર ઘેલાકાંઠે
સમય: સાંજે ૫:૦૦ કલાકે

गिर के जंगलों से दिल्ली के दिल तक! 🎷🥁गुजरात के एक छोटे से गाँव द्रोणेश्वर से निकलकर आज हमारे बच्चे दिल्ली के राष्ट्रीय म...
22/01/2026

गिर के जंगलों से दिल्ली के दिल तक! 🎷🥁

गुजरात के एक छोटे से गाँव द्रोणेश्वर से निकलकर आज हमारे बच्चे दिल्ली के राष्ट्रीय मंच पर खड़े हैं। यह केवल एक बैंड की कहानी नहीं है, बल्कि पसीने, अनुशासन और 'SGVP स्वामिनारायण गुरुकुल' के संस्कारों की जीत है। कड़कड़ाती धूप और बारिश में की गई मेहनत आज रंग लाई है।

हमारे बेटों ने गुजरात में प्रथम और बेटियों ने वेस्ट ज़ोन में द्वितीय स्थान पाकर इतिहास रच दिया है। अब बारी है दिल्ली फतह करने की! 🇮🇳

30/12/2025

અભિનંદન.. અભિનંદન... અભિનંદન..

26/12/2025

આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ગુરુકુલના અધ્યક્ષ, પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના બાયપાસ સર્જરી બાદ તેમની સાથે મુલાકાત કરી. તેમના સ્વાસ્થ્ય અંગે ખબર-અંતર પૂછ્યા.

પૂજ્ય સ્વામીજીના મુખ પર હંમેશની જેમ દિવ્ય તેજ અને પ્રસન્નતા જોવા મળી.

તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના.

24/12/2025

A heartfelt thank you to Saras Industries for their generous donation of soaps toward the Student Essential Kits initiative for SGVP Darshanam Sanskrit Sansthanam students. Your contribution plays a vital role in supporting our student well-being! 🙏
SGVP International School Shree Swaminarayan Sanatan Hindu Temple SGVP Gurukul USA SGVP Gurukul Memnagar

23/12/2025

Help Equip 200 Young Vedic Scholars 🙏

At SGVP Darshanam Sanskrit Sansthanam, we provide 100% free education and housing to 200+ young Rishikumaras. As the new term begins, we need your help to provide them with "Student Essential Kits".

$100 CAD sponsors one full kit for one student for the year.
Make a difference today: https://www.sgvp.ca/donate

Sgvpparivar

મહેસાણા જિલ્લાના રાજપુર સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલની નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલના ઉદ્દઘાટન તેમજ શાળાના એન્યુઅલ ફંકશન પ્રસંગ...
22/12/2025

મહેસાણા જિલ્લાના રાજપુર સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલની નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલના ઉદ્દઘાટન તેમજ શાળાના એન્યુઅલ ફંકશન પ્રસંગે પૂજ્ય સદગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતી.

30/11/2025

ગીતા જયંતી
મોક્ષદા એકાદશી

આ ગીતા જયંતિ નિમિત્તે SGVP દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય, અમદાવાદ દ્વારા આયોજિત “શ્રીમદ્ ભગવદ્ગીતા પર્વ” માં તમે સૌને ભાવપૂર્વક સહભાગી થવા તથા યથાશક્તિ દાન-સહાય આપવા ઔપચારિક વિનંતિ છે.

ભગવાન શ્રી કૃષ્ણની અપાર કૃપાથી વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ ગીતા પાઠ તથા યજ્ઞ, પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કાર યુક્ત નવી પેઢી ઘડવાનો પવિત્ર પ્રયત્ન ચાલી રહ્યો છે. આ દિવ્ય કાર્યોમાં તમારું નાનું કે મોટું દાન પણ ગીતા જ્ઞાનના પ્રસાર અને સંસ્કૃતિ રક્ષામાં મોટો હિસ્સો ભજવી શકે છે.

- દાન દ્વારા સંસ્કૃત ભણતા ઋષિકુમાર વિદ્યાર્થીઓના નિવાસ, ભોજન અને શિક્ષણમાં સહાય થાય છે.
- ગીતા પાઠ, યજ્ઞ તથા ધાર્મિક શિબિરો દ્વારા બાળકો અને યુવાનોને જીવનમૂલ્યો, ભક્તિ અને સદાચારી જીવનનો સંદેશ પહોંચે છે.
- ગીતા દાન જેવા કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય તથા જરૂરિયાતમંદ વર્ગ સુધી ભગવદ્ગીતાનું દિવ્ય જ્ઞાન પહોંચાડવામાં આવે છે.

તમારા દાનરૂપે મળેલી રકમ માત્ર ધર્મપ્રસાર, વિદ્યાર્થી કલ્યાણ અને સંસ્કાર કેન્દ્રિત પ્રવૃત્તિઓમાં જ ઉપયોગમાં લેવાશે. કૃપા કરીને જોડાયેલ ફ્લાયર મુજબ આપેલ સંપર્ક નંબરે સંપર્ક કરી, ઑનલાઇન/ચેક/કૅશ જે રીતે અનુકૂળ હોય તે રીતે દાન અર્પણ કરી આ પુણ્યકાર્યમાં ભાગીદાર બનો.

“જેના હાથે ગીતા કાર્ય, તેના જીવનમાં શ્રીકૃષ્ણનો ખાસ આશીર્વાદ” – આવી ભાવના સાથે આ પવિત્ર ગીતા પર્વને સફળ બનાવવા માટે તમારી ઉદાર સહભાગિતાની આતુર અપેક્ષા છે.

Donate at https://pages.razorpay.com/sgvpdonation https://swaminarayangurukul.org/donate/

16/11/2025

Address

Drive-In-Road, Memnagar
Ahmedabad
380052

Alerts

Be the first to know and let us send you an email when SGVP Gurukul Memnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to SGVP Gurukul Memnagar:

Share

Category