ANAND aashram - Vanthal

ANAND aashram - Vanthal Sanatan dham is HOLY PLACE,, of gurudev SHRI 108 DHARMSEVALANKAR SHRI PURUSHOTTAM LALJI MAHARAJ,,, wh

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજનો દિવસ કેવો છે ?? સોના કરતાં પણ મોંઘો છે કેમ કે આજે તો આપણા પ્રાણાધાર સદગુરૂ દેવ શ્રી પુરૂષો...
04/03/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજનો દિવસ કેવો છે ?? સોના કરતાં પણ મોંઘો છે કેમ કે આજે તો આપણા પ્રાણાધાર સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ નો પ્રાગટ્ય દિવસ છે આજના દિવસે ફાગણ વદ એકમ એટલે ફુલદોલોત્સવ (ધૂલેટી)... આજે ગુરૂગાદી આનંદ આશ્રમ વનથલ ખાતે પૂજ્ય સદગુરુદેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ નો ૧૦૭ મો પાવન જન્મોત્સવ ઉજવાયો ... આપણી પરંપરા અનુસાર સદગુરૂ દેવ ની નગરયાત્રા ના દર્શન...આજના આ મંગલમય મહોત્સવ ના પરમ ભાગ્યશાળી યજમાન પ્રભુદાસભાઈ સીતાપરા ના સમસ્ત પરિવાર સહિત ગુરુકુળ પરિવાર, નંદ સંતો તથા તમામ શિષ્યવૃંદ દ્વારા શ્રી ગુરૂગાદી એ રાજોપચાર પૂજન - અર્ચન , આરતી અને પહેરામણી કરવામા આવી સાથે ભાવપૂર્વક રાજભોગ ધરાવવામાં આવ્યાં.......તે અનન્ય દર્શન ની ઝાંખી...આપ પણ કરજો ને આગલ લોકો ને પણ શેર કરજો જેથી દર્શન કરી શકે સૌ

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ પ્રાણ પ્યારા સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ના પ્રાગટ્ય મહોત્સવ ના મંગલ વધામણાં......સ...
01/03/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ પ્રાણ પ્યારા સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ના પ્રાગટ્ય મહોત્સવ ના મંગલ વધામણાં......સાથે વનથલ ગુરૂગાદી આનંદ આશ્રમ થી આપ સૌને રંગભીનુ નિમંત્રણ....ચાલો વનથલ‌..... પધારો વનથલ..

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજે પતિત પાવન મહા સુદ પૂનમ ના પવિત્ર દિવસે સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ની ગુરૂગાદી ...
01/02/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજે પતિત પાવન મહા સુદ પૂનમ ના પવિત્ર દિવસે સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ની ગુરૂગાદી આનંદ આશ્રમ વનથલ ખાતે ભવ્યાતિભવ્ય પૂનમ ની પંચોપચાર પૂજન અર્ચન સાથે ઉજવણી કરીને અને ધજાજી મહોત્સવ કરવામાં આવ્યો....સાથે આવનાર ભાવિકો એ સદગુરૂ દેવ શ્રી ની ગુરૂગાદી ના પવિત્ર સાન્નિધ્ય માં પંગતમાં બેસી ને મહાપ્રસાદ લીધો .....

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ.....પ્રાણ પ્યારા સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ની પૂર્ણ ક્રુપા થી પ.ભ.શ્રી કીશોર ભાઈ ...
26/01/2026

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ.....પ્રાણ પ્યારા સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ની પૂર્ણ ક્રુપા થી પ.ભ.શ્રી કીશોર ભાઈ સોલંકી પરિવાર ને આગણે એમના ચિ.લવભાઈ ના પરિણયોત્સવ પ્રસંગે એમના ઘરે સતત ત્રણ ત્રણ પેઢી થી સદગુરૂ દેવ શ્રી ને ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને આ મંગલમય પ્રસંગ માં સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ની દિવ્ય પધરામણી ગુરૂગાદી આનંદ આશ્રમ વનથલ થી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી અને આ મંગલમય પરિણયોત્સવ મા ગુજરાત ના નામાંકિત કલાકારો દ્વારા સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ની આરતી અને સ્તુતિ કરવામાં આવી ....સાથે એક નોંધ લેવી પડે સમગ્ર કાર્યક્રમ ની કે આવા લાઈવ પ્રસારણ માં પણ સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ નું અલગ જ સ્ટેજ(આસન) ની વ્યવસ્થા કરવામાં આવી હતી.....આપ પણ પૂજ્ય સદગુરુ ભગવાન શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ની પ્રણાલિકા મુજબ જ પધરામણી થાય અને આ પ્રણાલિકા ને જાળવવી એ આપણી સૌ ની ફરજ છે ....એનું તાદ્રશ્ય ઉદાહરણ પ.ભ.શ્રી કિશોર ભાઈ સોલંકી અને ચૌહાણ પરિવાર ની આ પરિણ્યોત્સવ માં પધરામણી છે

જય શ્રી જય ગૂરૂદેવ 🐄🌹ગૌદાન - ગૌસેવા મહાદાન 🌹 🐄🪁ઉત્તરાયણ - મકરસંક્રાંતિ🪁 ના પર્વ નિમિતે, પ્રાણ પ્યારા પરમ પૂજ્ય સદગુરુદેવ...
16/01/2026

જય શ્રી જય ગૂરૂદેવ
🐄🌹ગૌદાન - ગૌસેવા મહાદાન 🌹 🐄
🪁ઉત્તરાયણ - મકરસંક્રાંતિ🪁 ના પર્વ નિમિતે, પ્રાણ પ્યારા
પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ના કરકમલો દ્વારા સ્થાપિત *જુની ગૌશાળા* માં ગૌમાતા ની સેવા માં સહયોગ કરીને ભાગ્યશાળી બન્યા એવા
સેવક- પરિવારજનો :
1. રઘુભા.જી.વાઘેલા દાદા (છબાસરવાળા), હાલ બાવળા - મગફળી ના ખોળ --બોરી નંગ 5
2. પૂર્વીબેન પટેલ : ₹ 5100
3. નરેશભાઈ : ₹ 1101
4. સ્વ. અ. સૌ. ફાલ્ગુનીબેન નરેન્દ્રભાઈ મહેતા. : ₹ 1101
5. નરેન્દ્રભાઈ નંદલાલભાઈ ઠાકર : ₹ 501
6. ધર્મેન્દ્રસિંહજી વાઘેલા : ₹ 500
7. સ્વ. અ. સૌ. ફાલ્ગુનીબેન નરેન્દ્રભાઈ મહેતા, હસ્તે પ્રેમિલાબેન ડી.રાવલ: ₹501
8. અદિતીબેન મયુરભાઇ મહેતા : ₹ 201

ગૌમાતા સૌને ખૂબ સુખી કરે એવી પ્રાર્થના🙏

શ્રી ગુરૂગાદી સેવા સમિતિ વતી,
વ્યવસ્થાપક શ્રી ડો.મનુભાઇ ગીરજાશંકર મહેતા ના સૌને જય શ્રી કૃષ્ણ 🙏🚩: સાથે સાથે જણાવતા આનંદ થાય છે કે
દર વર્ષે પૂજ્ય ગુરુદેવ શ્રીના નંદ સંતો માંથી શ્રી કનૈયાલાલ મહારાજ (દાદા ) (આંબલીયાળા વાળા) તથા શ્રી શાંતિ દાદા અને લાલભાઈ -- બદરખા ગામ થી આખી આયશર ગાડી ભરીને લીલો ઘાસચારો ગૌશાળા ની સેવા માં લઈને આવે છે.
એમને ગૌમાતા ખૂબ સુખી કરે અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના 🙏🌹🚩

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજના પાવન કાર્તિક સુદ પૂનમ (દેવ દિવાળી) ના પવિત્ર દિવસે સેવાલિયા થી સતત ૨૫ વર્ષ થી અવિરત સેવાલિ...
05/11/2025

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજના પાવન કાર્તિક સુદ પૂનમ (દેવ દિવાળી) ના પવિત્ર દિવસે સેવાલિયા થી સતત ૨૫ વર્ષ થી અવિરત સેવાલિયા થી વનથલ પગપાળા સંઘ ગુરૂગાદી એ નવા વર્ષના આવીને ગુરૂજી ની ગુરૂગાદી એ ચેતના શક્તિ નો અને આખા વર્ષ ની ઉર્જા નો સંચાર કરવા માટે આવે છે...સાથે આજની પૂનમ ના પરમ ભાગ્યશાળી યજમાનપદે જયંતિભાઈ પટેલ એ સેવા નો લાભ લીધો ....અને ભજન અનૈ ભોજન નો દિવ્ય સંગમ થયો ‌‌....ઘણા બધા ભાવિક ભક્તો એ સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ની ગુરૂગાદી એ પંગત માં બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો....અને ગુરૂગાદી એ ધન્યતા અનુભવી હતી

27/10/2025
જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ લાભ પાંચમ ના પરમ પવિત્ર દિવસે કર્ણાવતી મહાનગર (અમદાવાદ)માથી પૂજ્ય સદગુરુ દેવ શ્રી પુરૂષોત્તમ લા...
27/10/2025

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ લાભ પાંચમ ના પરમ પવિત્ર દિવસે કર્ણાવતી મહાનગર (અમદાવાદ)માથી પૂજ્ય સદગુરુ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ની હયાતી માં ચાલુ કરેલ સંઘ આજે પણ સતત આટલા વર્ષો થી સદગુરૂ શિષ્ય મંડલ રાણીપ ,ચાદલોડિયા થી સંઘ ગુરૂગાદી એ નવા વર્ષના પ્રારંભે સદગુરૂ ના સાનિધ્ય માં આખા વર્ષ ની ઉર્જા પ્રાપ્ત કરવા માટે આવે છે આ વર્ષે પણ આ સંઘ ગુરૂગાદી એ ધ્વજા સદગુરૂ સ્મુતિ મંદિર પર આરતી પૂજા હાર વગેરે કરી ગુરુ ગાદી એ પંચોપચાર પૂજા કરી મહાપ્રસાદ ગુરૂદેવ ના સાનિધ્ય માં ગુરુ ગાદી એ જ લીધો ......જ્યાં આપણા પ્રાણ પ્યારા સદગુરૂ દેવ ના ચરણારવિંદ અંકિત થયેલા છે જ્યાં નિત્ય વિરાજમાન થતાં ગુરૂગાદી એ અને આવનાર ભક્તો ને પરંપરાગત પંગત માં જ જમાડતા હતા ..‌‌.‌અહીયા ભજન અને ભોજન નો સંગમ આજે પણ પ્રવાહિત પરંપરા નુ પાલન કરવા સાથે ધપાવી રહ્યાં છે ગુરૂગાદી પરિવાર સદસ્ય શ્રી ઓ ......સૌને લાભ પાંચમ ની શુભકામના ઓ ગુરૂગાદી સમીપે થી જય ગૂરૂદેવ

⛳જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ....વિક્રમ સંવત ૨૦૮૨ ને કાર્તિક સુદ એકમને નૂતન વર્ષ ના પ્રારંભે દર વર્ષે ની પરંપરા મુજબ આ વર્ષે...
23/10/2025

⛳જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ....વિક્રમ સંવત ૨૦૮૨ ને કાર્તિક સુદ એકમને નૂતન વર્ષ ના પ્રારંભે દર વર્ષે ની પરંપરા મુજબ આ વર્ષે પણ સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ના સામૈયા. વાજતે ગાજતે પૂજા સ્થળ થી ગુરુ ગાદી સુધી કરવામાં આવેલા તે જીવંત દર્શન......આપ સૌને નવું વર્ષ ખુબ ખુબ આનંદદાયી નીવડે તેવી પ્રાર્થના

23/10/2025

⛳જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ....વિક્રમ સંવત ૨૦૮૨ ને કાર્તિક સુદ એકમને નૂતન વર્ષ ના પ્રારંભે દર વર્ષે ની પરંપરા મુજબ આ વર્ષે પણ સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ના સામૈયા. વાજતે ગાજતે પૂજા સ્થળ થી ગુરુ ગાદી સુધી કરવામાં આવેલા તે જીવંત દર્શન......આપ સૌને નવું વર્ષ ખુબ ખુબ આનંદદાયી નીવડે તેવી પ્રાર્થના

🚩 જય શ્રી કૃષ્ણ 🚩જય ગુરુદેવ 🚩આજની પૂનમ (શરદ પૂર્ણિમા) ની અનેરી સેવા પૂજય પાદ બ્રાહ્મણ અને બાલ બ્રહ્મચારી સદગુરૂ દેવ શ્રી...
07/10/2025

🚩 જય શ્રી કૃષ્ણ 🚩જય ગુરુદેવ 🚩
આજની પૂનમ (શરદ પૂર્ણિમા) ની અનેરી સેવા પૂજય પાદ બ્રાહ્મણ અને બાલ બ્રહ્મચારી સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ ની ધગ ધગતા અગ્નિ ના ગોલા સમાન જ્યાં નિત્ય ગૂરૂદેવ બિરાજમાન થયા છે એવી પતિત પાવન ગુરૂગાદી એ
આજની પૂનમ ના યશસ્વી યજમાન
શ્રી હેમચંદ્રભાઈ . સી. મિસ્ત્રી , બા, ધીરેનભાઈ, મહેશભાઈ તથા એમના પરિવારજનો દ્વારા પંચોપચાર પૂજન શ્રી ગુરૂગાદી એ કરવામાં આવ્યું સાથે શ્રી કૃષ્ણ કનૈયા લાલજી અને ભગવાન મહાદેવ જી ની પહેરામણી તથા આરતી કરી ધન્યતા અનુભવી 🙏🙏

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજના પાવન ભાદરવા સુદ પૂનમ ને રવિવારના મંગલ દિવસે સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ જયા નિ...
07/09/2025

જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ આજના પાવન ભાદરવા સુદ પૂનમ ને રવિવારના મંગલ દિવસે સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ જયા નિત્ય વિરાજમાન થતાં અને આપણને સૌને દર્શન નું સુખ આપતા તે પવિત્ર ગુરૂગાદી એ પંચોપચાર પૂજા સતત જેમના જીવનમાં પુરૂષોત્તમ લાલજી મહારાજ નું સાતત્ય અનુભવી રહ્યા છે અને ગુરૂગાદી ની સંપૂર્ણ આગ્ના માં છે અને નવા સંકુલમાં બાંધકામ સમિતિના તેઓ કનવિનર પદે સેવા આપી ચુક્યા છે તેવા પ.ભ શ્રી રઘુભા વાઘેલા જી (દાદા) (છબાસર વાલા ) હાલ બાવલા ના યજમાન પદે ભવ્ય ઉજવણી કરવામાં આવી અને આપનારા સૌ ભકતો ને પરંપરાગત ભારતીય પરંપરા મુજબ પંગત માં બેસાડીને મહાપ્રસાદ આપવામાં આવ્યો આપ સૌ આજે ચંદ્ર ગ્રહણ માં સદગુરૂ દેવ શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજ એ આપેલા સદગુરૂ મંત્ર ના જાપ કરજો ...ગ્રહણ પાલવુ ભારત માં દેખાવાનું છે

Address

ANAND AASHRAM Vanthal, Viramgam
Ahmedabad
382150

Opening Hours

Monday 7am - 9pm
Tuesday 7am - 9pm
Wednesday 7am - 9pm
Thursday 7am - 9pm
Friday 7am - 9pm
Saturday 7am - 9pm
Sunday 7am - 9pm

Alerts

Be the first to know and let us send you an email when ANAND aashram - Vanthal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share