04/09/2026
જય શ્રી કૃષ્ણ જય ગૂરૂદેવ જ્યાં નિત્ય બિરાજમાન થતાં તે સદગુરૂ દેવ શ્રી ના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલ જી નો દીવ્ય જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો ગુરૂગાદી આનંદ આશ્રમ વનથલ ખાતે.... ભગવાન ને પ્રાર્થના કરી કે સૌ સદશિષયો નું મંગલ વિસ્તરજો .... ગુરૂગાદી આનંદ આશ્રમ સદગુરૂ સમીપે થી સમગ્ર અસ્તિત્વ ને શ્રી કૃષ્ણ જન્મોત્સવની મંગલ વધાઈ હો વધાઈ હો