01/05/2026
અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ દયાપર્વ અંતર્ગત કુન્દ કલાર્પણમાં શ્રી મધુભટ્ટ તૈલંગ દ્વારા ધ્રુપદ ગાયનની પ્રસ્તુતિ કરવામાં આવી જેમાં પખાવજ વાદન શ્રી અંકિત પરીખ,સારંગી વાદન શ્રી અર્પિત માંડવિયા અને તાનપુરા ઓમ ત્રિવેદી અને ઓમ સોઢા સંગીત કલાકારોએ સંગત આપી હતી