27/12/2020
ઘર્મકુળ આશ્રિત વઢવાણ સંસ્થાના અગ્રગણ્ય સંત પુ.બાપુજી દિક્ષિત સંત શિરોમણી સદગુરુ શ્રી કુંજવિહારી સ્વામી (જોગી સ્વામી) આજ તા.૨૭.૧૨.૨૦ રવિવાર સવારે ૫.૩૦ કલાકે અક્ષરધામ પધાર્યા છે.
જય સ્વામિનારાયણ...