08/03/2026
જય શ્રી કૃષ્ણ જય માતાજી આઈ શ્રી જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી અબોલ પશુ પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન કેંમ્પ સાથે સાથે પક્ષીઘરના પણ આયોજન કરેલ છે જે આજે દિન તારીખ 8 3 2026 ના રોજ બપોરે 1:00 વાગે દરેક પક્ષીઓના માટે ઘર અલગ અલગ વૃક્ષ પર બાંધવામાં આવ્યા છે