12/04/2025
શ્રી વાસુપૂજય સ્વામિ ને નમ:-
શ્રી આદિનાથ શ્વે મૂતિ પૂ જૈન સંધ નારણપુરા, અમદાવાદ
ચૈત્ર માસમાં શાશ્વતી નવપદજી ઓળી માં વ્યાખ્યાન પૂવૅ એ આપણા શ્રી સંધ ની બહેનો દ્વારા સુંદર નવ વર્ણ પ્રમાણેની ગહુલી કરવા માં આવે છે તેની ઝલક 🙏🏻