Shri Labdhinidhan Amrapali Yuva Mandal

Shri Labdhinidhan Amrapali Yuva Mandal Jain youth

24/08/2020

આજે સવારે ૬:૩૦. કલાકે વાસણા ગ્રાઉન્ડ, શ્રેયસ બ્રીજ નીચે, ચંદ્ર નગર બ્રીજ નીચે, વાસણા - ઓપેરા - ધરણીધર - વસંતકુંજ- અમૂલ દેરાસર.. અને આમ્રપાલી માં આ બધીજ જગ્યા પર અનુકંપા નાં પેકેટ "જય મહાવીર" નાં નાદ સાથે આપવામાં આવ્યા ત્યારે અનેરો આનંદ સૈા નાં હ્રદય માં હતો. આવાજ શાસન અને સંઘ નાં કામો સાથે મળી ને કરતા રહીએ... અને પુણ્યનું ભાથું બાંધતા રહીએ.
જૈનમ જયંતિ શાસનમ્

18/08/2020
18/08/2020

Jain youth

18/08/2020

🇦🇹🇦🇹🇦🇹
બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય 🙏

શાસનપતિ મહાવીર સ્વામી ભગવાન ના જન્મ વાંચન નાં કાર્યક્રમ ની રૂપરેખા....

સૈા પ્રથમ આપણે મહા મંગલકારી એવા અષ્ટમંગલ નાં સકળ સંઘ ને દર્શન કરાવીશું...જે સવારે ૯:૦૦ વાગ્યા થી ૯:૩૦ વાગ્યા સુધી મા કરાવવામાં આવશે...
લાભાર્થી પરિવાર ને જે પ્રમાણે કાર્યકર્તા દ્વારા જાણ કરવામાં આવે તે મુજબ પધારવાનું રહેશે🙏🙏🙏

ત્યારબાદ ૯:૪૦ નાં શુભ મુહૂર્તે પ્રભુજી ના ચૌદ સ્વપ્ન દર્શન ની શરૂઆત થશે...
તે માટે પણ કાર્યકર્તા લાભાર્થી પરિવાર ને ફોન કરી ને જણાવે તે પ્રમાણે પધારવાનું રહેશે🙏

🙏 **સોનામાં સુગંધ*🙏*

આપણા પ્રસંગ માં સોના માં સુગંધ નાં ભાગ રૂપે ઓપેરા સંઘ માં બિરાજમાન પૂજ્ય પંન્યાસ શ્રી અરીજીતશેખર વિજયજી મહારાજ સાહેબ જન્મ વાંચન માટે પધારશે🙏

*ખાસ નોંધ*
સર્વે સભ્યો ને જણાવવાનું કે મર્યાદા જાળવી ને આપણે ઘરે થી જન્મ વાંચન નિહાળીએ અને પ્રભુજી ને વધાવીએ 🙏
લાભાર્થી પરિવાર ને પણ ખાસ વિનંતી કાર્યકર્તા ને પૂરતો સહયોગ આપે,તેમજ આપ જ્યારે પધારો ત્યારે ખાસ માસ્ક પહેરીને આવવું🙏🙏🙏

શ્રી લબ્ધીનિધાન આમ્રપાલી યુવા મંડળ નું અનેરું આયોજન 🇦🇹*.🎊🎊હાલો હાલો મારા નંદ ને રે , ત્રિશલા માતા ના નંદ નો જય હો.🎊🎊શ્રી...
18/08/2020

શ્રી લબ્ધીનિધાન આમ્રપાલી યુવા મંડળ નું અનેરું આયોજન 🇦🇹*
.🎊🎊હાલો હાલો મારા નંદ ને રે , ત્રિશલા માતા ના નંદ નો જય હો.🎊🎊

શ્રી મહાવીર સ્વામી ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏
પ્રણામ ,
આમ્રપાલી શ્રી સંઘ ના સભ્યો ને જણાવતા આનંદ થાય છે કે પ્રભુ મહાવીર સ્વામી ના જન્મ વાંચન ના દિવસે સૂપન ના દર્શન અને પારણુ‌‍ ઝુલાવવાં નો અનેરું આયોજન શ્રી લબ્ધીનિધાન આમ્રપાલી યુવા મંડળ એ નીચે પ્રમાણે ની વ્યવસ્થા ઊભી કરેલ છે ( *આ તમામ વ્યવસ્થા ને કોરોના ના તમામ કાયદાઓ ને ધ્યાન માં રાખીને ઊભી કરાઇ છે સંપૂર્ણ પણે સોશીયલ ડીસટનસીગ સાથે આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવશે)*

૧) ૧૪ સૂપન ના ચડાવા સોમવારે ૧૭.૦૮.૨૦૨૦ ના રાતના ૯ થી ૧૦ ની વચ્ચે બોલાશે ( દરેક ચઢાવવા ઓછા માં ઓછા ૧૧૦૦ રૂપિયા થી શરૂ થશે)
૨) જે સુપન ના ચઢાવવા ના લાભાર્થી છે તેમને ત્રણ લાભ સાથે મળશે પહેલો સકળ સંઘને સુપન ના દર્શન કરાવવાનો બીજો મોતી ની માળા અને ફુલ ની માળા પહેરાવવાનો લાભ મળશે .
૩) પ્રભુજી ને પારણાં માં પધરાવવાનો તથા પારણું ઝુલવવાનો ચઢાવો પણ ૧૧૦૦₹ થી જ શરૂ થશે.
૪) ચઢાવા અને આ ઉત્સવ માટે સ્પેશિયલ એક ગ્રુપ બનાવવા માં આવ્યું જેની લિંક નીચે આપેલ છે જેની પણ ભાવના હોય એ આ લિંક ઉપર ક્લિક કરીને ગ્રુપ માં જોડાઈ જવા વિનંતી ( તમામ મેમ્બર્સ ને ખાસ વિનંતી કે ચઢાવા માત્ર ને માત્ર આ વોટ્સ એપ ગ્રુપ માં જ બોલવવામાં આવશે. તો સર્વે ને વિનંતી કે વહેલા માં વહેલી તકે આ ગ્રૂપ મા જોડાઈ જવું.)

૫) ચઢાવા ના લાભાર્થી ને કઈ રીતે આવવાનું છે અને કયા સમયે એની સંપૂર્ણ માહિતી યુવા મંડળ ના સભ્યો તેમને ફોન કરીને જણાવશે.
*ચઢાવા ની રકમ શ્રી લબ્ધિ નિધાન આમ્રપાલી જૈન સંસ્થાન માં જમા કરાવવાની રહેશે*
૫) આ આખો પ્રસંગ સવારના ના ૯ કલાકે શરૂ થઈ જશે બી/૧ અને બી/૨ ના વચ્ચે ના પેસેજમાં કરવામાં આવશે. લાભાર્થી સિવાય ના તમામ સદસ્યો એ નીચે ઉતરવાનું નથી પોતાના ઘર ની બારી માંથી જ દર્શન અને વધાવવા વિનંતી. આ સિવાય આપ સૌ આ પ્રસંગ ને પોતાના ઘરે થી ફેસબુક લાઈવ દ્વારા નિહાળી શકશો.

https://chat.whatsapp.com/C7TaE00Q0bsGC1Lg55PcwK

🙏 પ્રણામ🙏

WhatsApp Group Invite

Address

Amrapali Appt
Ahmedabad
380007

Telephone

+919978704502

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Labdhinidhan Amrapali Yuva Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share