26/09/2023
|| શ્રી આદીનાથાય: નમઃ ||
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મતિપૂજક સંઘ
પરમકૃપાળુ શ્રી આદિનાથ પરમાત્મા નો ભંડાર ગણવાનો અવસર ફરીથી આવ્યો છે.
તારીખ: ૩૦/૦૯/૨૦૨૩, શનિવાર
સમય: સાંજે ૯ વાગે