01/09/2022
ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઘાટલોડિયા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની વિશેષ ઉપસ્થિતિમાં પાટીદાર યુવા સંગઠન દ્વારા "સાર્વજનિક ગણેશ મહોત્સવ ૨૦૨૨” પાટીદાર ચોક કા રાજા અષ્ટવિનાયક, વિઘ્નહર્તા ગણેશજીની આરાધના કરીને રાજ્યના સર્વે નાગરિકો માટે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી.
ગુજરાત ભાજપના સહ-પ્રવક્તા ડો. ઋત્વિકભાઈ પટેલ
અન આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રભારી તેમજ ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ શ્રી હર્ષદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.