VinayKalp Samarpan

VinayKalp Samarpan Guru Vinay Kalp Namo Nam

26/04/2023

26/4/2023 ઓમકાર સુરી પાલ મધ્યે
પ.પૂ.ગચ્છાધિપતિ ના 61 મા દીક્ષા દીવસ ની ઉજવણી

16/04/2023
ગૂરૂકલ્પ ના આજીવન ચરણોપાસક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ની નિશ્રા માં આજ રોજ સાધ્વીજી ભગવ...
17/02/2023

ગૂરૂકલ્પ ના આજીવન ચરણોપાસક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ની નિશ્રા માં આજ રોજ સાધ્વીજી ભગવંતો ના વર્ધમાન તપ ની ઓળી ના પારણા નો પ્રસંગ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયો જેની ઝાંખી.....

*ગુરુકલ્પ આજીવન ચરણો પાસક પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી શીલરત્નસુરી મ.સા. આદિ ઠાણા  આવતીકાલે તારીખ 15-02-2023 થી 17-02-2023 સ...
14/02/2023

*ગુરુકલ્પ આજીવન ચરણો પાસક પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી શીલરત્નસુરી મ.સા. આદિ ઠાણા આવતીકાલે તારીખ 15-02-2023 થી 17-02-2023 સુધી કસ્તુરધામ જૈન ધર્મશાળા , પાલીતાણા માં બિરાજમાન છે...*

*પૂજ્ય શ્રી ની નીશ્રા માં આવતીકાલ થી ત્રણ દિવસ નો સાધ્વીજી ભગવંતો નો ઓળી નો પારણા મહોત્સવ યોજાશે.*

*શ્રી વિમલનાથ ભક્તિધામ તીર્થે તારીખ - ૦૪-૦૨-૨૦૨૩ શનિવાર મહા સુદ ૧૪ ગઈકાલ ના રોજ**ગુરૂકલ્પ ના આજીવન ચરણોપાસક પરમ પૂજ્ય આચ...
05/02/2023

*શ્રી વિમલનાથ ભક્તિધામ તીર્થે તારીખ - ૦૪-૦૨-૨૦૨૩ શનિવાર મહા સુદ ૧૪ ગઈકાલ ના રોજ*

*ગુરૂકલ્પ ના આજીવન ચરણોપાસક પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી શીલરત્નસુરી મ.સા. આદિ સાધુ સાધ્વીજી ની નિશ્રામાં*

*૯ મી ધ્વજારોહણ - નવનિર્મિત આરાધના ભવન ના ઉદ્ઘાટન તકતી અનાવરણ અને શક્રસ્તવ અભિષેક આદિ પ્રસંગ ની ઉજવણી ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગ સાથે થઈ જેની ઝલક...*

02/02/2023

Address

Ahmedabad
382330

Telephone

+919904992199

Website

Alerts

Be the first to know and let us send you an email when VinayKalp Samarpan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to VinayKalp Samarpan:

Share