ARJUN Bhagat Ashram

ARJUN Bhagat Ashram Estb in 1965 by Shri Arjun Bhagat.

08/04/2022

અર્જુન ભગત ગૌશાળા આશ્રમ ની અન્નક્ષેત્ર ની અવિરત સેવા નો ક્રમ...🚩 એક જ઼ સેવા મંત્ર 🚩💐ટુકડો ત્યાં હરિ ઢુકડો 💐

11/01/2022

નિત્ય અન્નક્ષેત્ર... ગરીબ અશક્ત અબાલ વૃદધો ની સેવા એટલે અર્જુન ભગત ગૌશાળા આશ્રમ, ચાંદલોડિયા

સેતુબંધ સોસાયટી હીરાવાડી, બાપુનગર દ્વારાહસ્તે :શ્રી મગનભાઈ કાનાણીસ્વામિનારાયણ લાડુ, કેળા, મગનું શાક અને ભાત નો પ્રસાદ ગર...
18/10/2021

સેતુબંધ સોસાયટી હીરાવાડી, બાપુનગર દ્વારા
હસ્તે :શ્રી મગનભાઈ કાનાણી
સ્વામિનારાયણ લાડુ, કેળા, મગનું શાક અને ભાત નો પ્રસાદ ગરીબ અશક્ત વૃદ્ધ અને બાળકો ને વિતરણ કરવા માં આવ્યું..

🚩અર્જુન ભગત આશ્રમ અન્નક્ષેત્ર🚩ચાંદલોડિયા, અમદાવાદ.અમારો દ્રઢ નિર્ધાર...🌻 આવક વગર ના મધ્યમ અને ગરીબ વર્ગ ના અશક્ત અને વૃદ...
30/05/2021

🚩અર્જુન ભગત આશ્રમ અન્નક્ષેત્ર🚩
ચાંદલોડિયા, અમદાવાદ.
અમારો દ્રઢ નિર્ધાર...🌻 આવક વગર ના મધ્યમ અને ગરીબ વર્ગ ના અશક્ત અને વૃદ્ધ, કે જરૂરિયાત વાળા લોકો ભૂખ્યા ના રહે 👣સમયસર પૌસ્ટિક અને તાજું ભોજન મળી રહે એજ ઉદ્દેશય.., 🌹
કોરોના ની મહામારી માં આજીવિકા વગરના પરિવાર ને સન્માન સાથે ભોજન સેવા..
🚩ભાગ્યશાળી યજમાન : સ્વ.અમરસિંહ ભાઈ ડોસાભાઈ પંચાલ (ધામા ગામ )ની 🕉️પુણ્યતિથિ નિમિતે
હસ્તે : દિનેશ ભાઈ પંચાલ
💐આજનું ભાવતું ભોજન :❤ મોહનથાળ ,ફૂલવડી,પુરી, શાક, દાળ, ભાત ❤
તારીખ 30-5-2021
🚩માં અન્નપૂર્ણા 🚩સેવાભાવી પરિવાર ની સર્વે મનોકામનાઓ પૂર્ણ કરે.
🌺પ્રસાદ લેનાર સૌ સ્વસ્થ, તંદુરસ્ત રહે, મસ્ત રહે.🙏
ભોજન સેવા માટે સંપર્ક :
બિપીન પંચાલ : 9898015849
રાજુભાઈ પટેલ
95375 19931

30/05/2021

Address

Ahmedabad
382481

Website

Alerts

Be the first to know and let us send you an email when ARJUN Bhagat Ashram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share