22/09/2025
આજથી પ્રારંભ થતી પવિત્ર આસો મહિનાની નવરાત્રીની આપને તથા આપના પરિવીર ને શ્રી અંબાજી મંદિર, સરસપુર તરફથી અનંતોઅનંત શુભેચ્છા...
માઁ નવદુર્ગા જગતજનની અલૌકીક શક્તિ આધશક્તિ અંબે ભવાની મૈયા સહુના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સારૂં આરોગ્ય અર્પે, બધા જ શુભ કામો આપની ઈચ્છા પ્રમાણે સફળતાપૂર્વક પાર પડે તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના...
🚩🙏 *જય માઁ અંબે* 🙏🚩