04/17/2026
"ચૈત્ર વદ અમાસ - 'દર્શ અમાસ' ના પવિત્ર દિવસે, અમદાવાદ શાહીબાગ મંદિરમાં બિરાજતા અક્ષરપુરુષોત્તમ મહારાજના આ મનમોહક અને તેજસ્વી શૃંગારના દર્શન કરો. ✨
આવા જ દિવ્ય દર્શનનો લાભ રોજ મેળવવા માટે અમને Follow કરજો, પોસ્ટને Like કરજો અને કોમેન્ટમાં 'જય સ્વામિનારાયણ' લખી તમારી હાજરી પુરાવજો! 🙏❤️"
#૧૭એપ્રિલ૨૦૨૬ #અમાસ #દિવ્યદર્શન