06/05/2024
શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ દ્વારા શૂભ-અશુભ પ્રસંગે વિનામૂલ્ય ધૂન-ભજન-કીર્તનના કાર્યક્રમો કરીને દાન-ભેટ એકત્ર કરવામાં આવે છે,તેમાંથી ૨૦% રકમ ગૌશાળા/ચબૂતરા માં વાપરવામાં આવે છે અને બાકીની રકમનો ઉપયોગ સામાજિક ઉત્કર્ષના કાર્યક્રમ જેવા કે અનાથ ગરીબ બાળકોની સહાય કુદરતી આપત્તિ સમયે સેવાકીય કાર્ય તેમજ શૈક્ષનિક કાર્ય અને અન્ય સામાજિક કાર્ય માટે થાય છે.
આપના આંગણે ધૂન-ભજન-કીર્તન,લોકડાયરો જેવા કાર્યક્રમો રાખવા સંપર્ક કરો. ૭૬૯૮૨૫૦૦૦૩
::વર્ષ દરમિયાન થતી અન્ય સામાજિક પ્રવૃત્તિઓ::
(૧) જન્મદિવસ/મરણતિથિ/તહેવારો પર ધૂન-ભજન-કીર્તન
(૨)સમાજના જ્ઞાતિબંધુઓ માટે નવરાત્રી આયોજન
(૩)દશેરા પર ઓજાર પૂજન કાર્યક્રમ
(૪) જન્માષ્ટમી પર યાત્રા-પ્રવાસ આયોજન
(૫)હેલ્થ ચેક અપ/રક્તદાન કેમ્પ
(૬) શ્રી વિશ્વકર્મા તેરસ ના દિવસે મહાપ્રસાદ/આરતી નું આયોજન
:: સેવાકાર્ય ની સંપર્ક સમિતિ ::
હરેશભાઇ જી. પાટણવાડિયા - ૯૮૭૯૪૧૫૪૩૩
સાહિલ પી. સુરેલિયા - ૮૧૫૫૯૦૦૯૯૪
કેશવભાઈ જે. ઝિંઝુવાડિયા - ૯૯૧૩૧૭૮૬૮૦
કાર્યાલય સરનામું:- શિવમ કોમ્પલેક્ષ,GL.7, બિલ્ડિંગ નં.B-1,બોમ્બે માર્કેટ ટુ પુણાગામ રોડ,સુરત-૩૯૫૦૧૦
(અમારો હેતુ ફક્ત શ્રી વિશ્વકર્મા પ્રભુ ના ધર્મ પ્રચાર માટે નો છે)