14/07/2026
તા.૧૬/૭/૨૦૨૬ ના રોજ શ્રી કોઠારીયાનાકા મામા સાહેબ મંદિરે અષાઢીબીજ નિમિતે બપોરે ૫ વાગ્યે ધ્વજા રોહણ તેમજ પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે તો દરેક ભક્તો ને અષાઢીબીજ ના દિવસે મામાસાહેબ ના દર્શન,ઘ્વજા રોહણ તેમજ પ્રસાદી નો લાભ લેવા માટે મામા સાહેબ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.