Vallabh Vani

Vallabh Vani Dedicated to all devotees of Lord Krishna. The page is also for Pushtimargiya devotees.Page Describe

28/05/2026
25/05/2026

Daily darshan, Gurudev requests, Vaishnav ID, and seva details for Haveli devotees.

16/05/2026

श्रीप्रभु की कृपा से और प. पू. पा. १०८ श्रीचन्द्रगोपालजी महाराजश्री (पोरबंदर) की आज्ञानुसार हमारे प्रिय वैष्णवगण की सुविधा हेतु श्रीवल्लभगृह हवेली की वेबसाइट लॉन्च करी है ॥

16/05/2026

વૈષ્ણવ સમાજ માટે સમર્પિત એક ડિજિટલ પ્લેટફોર્મના શુભારંભની જાહેરાત કરતાં અમને અત્યંત આનંદ થાય છે।
આ પ્લેટફોર્મ દર્શન, સેવા, મનોરથ, દાન અને સત્સંગને વધુ સરળ, સુલભ અને વ્યવસ્થિત બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે।

આ પહેલ અમારી પરંપરા અને સંસ્કારોને જાળવી રાખતાં ટેક્નોલોજીના માધ્યમથી વૈષ્ણવોને સેવા અને સત્સંગ સાથે જોડવાનો એક નાનો પ્રયાસ છે। 🙏

🌼 લાઇવ દર્શન અપડેટ્સ
🌼 સરળ મનોરથ અને દાન બુકિંગ
🌼 ઉત્સવ અને પર્વ સૂચનાઓ
🌼 આધ્યાત્મિક સામગ્રી અને સત્સંગ

📲 પ્લેટફોર્મ અને એપ ઇન્સ્ટોલ લિંક:
"vallabhgruh.pushtiworld.in" (https://vallabhgruh.pushtiworld.in?utm_source=chatgpt.com)

આ સેવા પ્રયાસને આપના સહકાર આપવા વિનંતી। 🙏

We are delighted to launch a dedicated digital platform for the Vaishnav community — created to make Darshan, Seva, Manorath, Donations, and Satsang more accessible and organized.
This initiative is a small step towards connecting Vaishnavs with seva and satsang through technology while preserving our traditions and values.
🌼 Live Darshan Updates
🌼 Easy Manorath & Donation Booking
🌼 Festival & Utsav Notifications
🌼 Spiritual Content & Satsang

https://vallabhgruh.pushtiworld.in/

Downlod app from this link

पुरुषोत्तम मास वर्ष २०२६ की सुची ॥
17/04/2026

पुरुषोत्तम मास वर्ष २०२६ की सुची ॥

નાથદ્વારા મા શ્રીહનુમાનજી ના ૧૩૧ ફૂટ ના ખૂબ સુંદર પ્રતિમા પૂ.ગો.વિશાલબાવાશ્રી દ્વારા શ્રીપ્રભુ કૃપા થી નિર્માણ કરવામાં  ...
05/04/2026

નાથદ્વારા મા શ્રીહનુમાનજી ના ૧૩૧ ફૂટ ના ખૂબ સુંદર પ્રતિમા પૂ.ગો.વિશાલબાવાશ્રી દ્વારા શ્રીપ્રભુ કૃપા થી નિર્માણ કરવામાં આવ્યા

આજે મે જે.જે.શ્રી ને એક પ્રશ્ન પૂછ્યો...
આ શું અનાશ્રય ની દ્રષ્ટિ થી જોવાય છે ?
પ. પૂ.ગો. શ્રીચંદ્રગોપાલજી મહારાજશ્રી પોરબંદર વારા દ્વારા ખૂબ સુંદર જવાબ આપ્યો ..

આપણા આરાધ્ય એવમ ઈષ્ટ દેવ શ્રીનાથજીપ્રભુ જ છે...

શ્રીહનુમાનજી શ્રીપ્રભુ ના દાસ સ્વરૂપ છે દાસ ભાવ થી જોવામા આવે છે
શ્રીપ્રભુ વ્રજ થી મેવાડ પધાર્યા ત્યારે આગળ શ્રીમહાદેવજી એવમ ચારેય દિશામાં શ્રીહનુમાનજી બિરાજી ને શ્રીપ્રભુ સાથે પધાર્યા હતા તો શ્રીહનુમાનજી ને એક વૈષ્ણવ ભાવ થી પણ જોવામાં આવે છે જ્યારે દ્રાપરયુગ મા મહાભારત સમયે શ્રીપ્રભુ ની આજ્ઞા થઈ અર્જુન ના રથ પર બિરાજમાન થઈ ને સંપૂર્ણ રક્ષા કરી ને શ્રીપ્રભુ નો દાસ ભાવ પ્રગટ કર્યો ... જ્યારે દ્વારિકા મા શ્રીપ્રભુ બિરાજતા હતા ત્યારે ગરુડજી એવમ સુદર્શનજી ને અભિમાન આવ્યું
ગરુડજી ચાર વેદો જ્ઞાન સીધું ભગવાન શ્રીવિષ્ણુ દ્વારા પ્રાપ્ત થયું હોય શ્રીપ્રભુ નુ વાહન હોય એમનો અહમ આવ્યો..
તેમજ સુદર્શનજી ભ્રમણ કરીને દ્વારિકા ની રક્ષા કરતા હોય એમને એમનું અહમ આવ્યું.. શ્રીપ્રભુ એ બન્ને ના અહમ દૂર કરવા ગરુડજી ને શ્રીહનુમાનજી પાસે મોકલ્યા આપને ભગવાન યાદ કરી રહ્યા છે ચાર વખત બોલ્યા પછી શ્રીહનુમાનજી એ કહ્યું આપ પધારો હું આવું છું
ગરુડજી પધારે એ પહેલા શ્રીકૃષ્ણ પાસે શ્રીહનુમાનજી નતમસ્તક કરી શ્રીપ્રભુ પાસે બિરાજતા હતા આ જોઈ ને ગરુડજી કહે હું શ્રીપ્રભુ નુ વાહન મારા થી આપ આગળ કેવી રીતે? આપને સુદર્શનજી એ રોક્યા નહીં ત્યારે શ્રીહનુમાનજી એ પોતાના મુખ માંથી સુદર્શનજી ને કાઢ્યા. શ્રીપ્રભુ કહે ગરુડજી શ્રીહનુમાનજી ને સુદર્શનજી એ રોક્યા ત્યારે એમને પકડી ને મુખ મા મૂકી દીધા ત્યારે ગરુડજી એવમ સુદર્શનજી નો અહમ ભંગ થયો...
શ્રીપ્રભુ ના દાસોનુદાસ શ્રીહનુમાનજી વૈષ્ણવ સ્વરૂપ નાથદ્વારામાં નહિ બિરાજે તો બીજે ક્યાં બિરાજશે ...

*આપણા ઈષ્ટ શ્રી શ્રીનાથીજીપ્રભુ ની જય હો......*

Pushti marg me gangoor shri yamunaji evam shri girirajji ke bhav su puji jae hai.....prabhu ki sewa mileOr prabhu ki lil...
25/03/2026

Pushti marg me gangoor shri yamunaji evam shri girirajji ke bhav su puji jae hai.....prabhu ki sewa mile
Or prabhu ki lila ko anubhav hove esi kripa shri yamunaji evm girirajji ke alawa or koi nai kar sake yasu khali gangoor ke dino me hi nai hamesha yamunaji evm girirajji ko naam smaran karte reheno taki prabhu humku kabhi apne su dur na kare hum bhi prabhu ki sewa me humesha tatpar reheve......

Address

Port Porbandar

Website

Alerts

Be the first to know and let us send you an email when Vallabh Vani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Vallabh Vani:

Share