Gitaji Adhyayan Kendra

Gitaji Adhyayan Kendra Gitaji adhyayan kendra

16/05/2026

અધ્યાય ૧૦, વિભૂતિ યોગ શ્લોક ૩
તા- ૧૭/૦૫/૨૦૨૬

પ્રિય સત્સંગી પ્રિય જનો,
ગીતાજી અધ્યયન નું કેન્દ્ર શાંતિ સદન સોસાયટી ના ક્લબ હાઉસ ખાતે આ રવિવારે સવારે ૯.૩૦ કલાક થી થશે.

અને ઓનલાઇન કેન્દ્ર પણ તે જ સમયે,સવારે ૯.૩૦ થી Nalinbhai Bhatt નામના ફેસબુક એકાઉન્ટ પર
થી લાઈવ રહેશે.

આપના સંપર્કના ભાઈ -બહેનોને જાણ કરશો.
સૌને સાદર જયશ્રીકૃષ્ણ

નોંધઃ મે મહિના અને જૂન મહિના પૂરતું

૯-૧૫.મંગલાચરણ.ગીતા પારાયણ.
૯-૩૦ થી પ્રવચન પ્રારંભ..
૧૦-૩૦ સુધી..
૧૦-૩૦ થી આરતી, પ્રસાદ વિતરણ અને ઉનાળાનું અમૃત છાશનું પેય...

09/05/2026

અધ્યાય ૧૦, વિભૂતિ યોગ શ્લોક ૨
તા- ૧૦/૦૫/૨૦૨૬

પ્રિય સત્સંગી પ્રિય જનો,
ગીતાજી અધ્યયન નું કેન્દ્ર શાંતિ સદન સોસાયટી ના ક્લબ હાઉસ ખાતે આ રવિવારે સવારે ૯.૩૦ કલાક થી થશે.

અને ઓનલાઇન કેન્દ્ર પણ તે જ સમયે,સવારે ૯.૩૦ થી Nalinbhai Bhatt નામના ફેસબુક એકાઉન્ટ પર
થી લાઈવ રહેશે.

આપના સંપર્કના ભાઈ -બહેનોને જાણ કરશો.
સૌને સાદર જયશ્રીકૃષ્ણ

નોંધઃ મે મહિના અને જૂન મહિના પૂરતું

૯-૧૫.મંગલાચરણ.ગીતા પારાયણ.
૯-૩૦ થી પ્રવચન પ્રારંભ..
૧૦-૩૦ સુધી..
૧૦-૩૦ થી આરતી, પ્રસાદ વિતરણ અને ઉનાળાનું અમૃત છાશનું પેય...

02/05/2026
02/05/2026

અધ્યાય ૧૦, વિભૂતિ યોગ પ્રારંભ
તા- ૦૩/૦૫/૨૦૨૬

પ્રિય સત્સંગી પ્રિય જનો,
ગીતાજી અધ્યયન નું કેન્દ્ર શાંતિ સદન સોસાયટી ના ક્લબ હાઉસ ખાતે આ રવિવારે સવારે ૯.૩૦ કલાક થી થશે.

અને ઓનલાઇન કેન્દ્ર પણ તે જ સમયે,સવારે ૯.૩૦ થી Nalinbhai Bhatt નામના ફેસબુક એકાઉન્ટ પર
થી લાઈવ રહેશે.

આપના સંપર્કના ભાઈ -બહેનોને જાણ કરશો.
સૌને સાદર જયશ્રીકૃષ્ણ

નોંધઃ મે મહિના અને જૂન મહિના પૂરતું

૯-૧૫.મંગલાચરણ.ગીતા પારાયણ.
૯-૩૦ થી પ્રવચન પ્રારંભ..
૧૦-૩૦ સુધી..
૧૦-૩૦ થી આરતી, પ્રસાદ વિતરણ અને ઉનાળાનું અમૃત છાશનું પેય...

25/04/2026

અધ્યાય ૯, રાજવિધ્યારાજગુહ્ય યોગ નું સિંહાવલોકન ક્વિક recape.
તા- ૨૬/૦૪/૨૦૨૬

પ્રિય સત્સંગી પ્રિય જનો,
ગીતાજી અધ્યયન નું કેન્દ્ર શાંતિ સદન સોસાયટી ના ક્લબ હાઉસ ખાતે આ રવિવારે સવારે ૯.૩૦ કલાક થી થશે.

અને ઓનલાઇન કેન્દ્ર પણ તે જ સમયે,સવારે ૯.૩૦ થી Nalinbhai Bhatt નામના ફેસબુક એકાઉન્ટ પર
થી લાઈવ રહેશે.

આપના સંપર્કના ભાઈ -બહેનોને જાણ કરશો.
સૌને સાદર જયશ્રીકૃષ્ણ

નોંધઃ શરૂઆત માં ૯.૩૦ થી ૯.૪૫ ગીતાજી ના શ્લોક ના પારાયણ પછી ૯.૩૦ થી ૧૦ સુધી શ્રોતા ભાઈ બહેનો નું અધ્યાય ૯ સંદર્ભે રજૂઆત અને પછી
૧૦ થી ૧૦.૪૫ પૂ નલીનભાઇ નું પ્રવર્ચન

Address

Shantisadan Societi"s Club, Under Vaijnath Mahadev Mandir
Mandir
389151

Opening Hours

9:30am - 11:45am

Telephone

+919408698777

Alerts

Be the first to know and let us send you an email when Gitaji Adhyayan Kendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Gitaji Adhyayan Kendra:

Share