03/04/2025
"રાજપૂત સંસ્કૃતિ ની ગીતા" ઉપનામ ધરાવનાર ખુબ જ લોકપ્રિય પુસ્તક
"રાજપૂતાણી" અંગે સમાચાર.
શ્રી વિક્રમ સિંહજી પરમાર, જુના દેવળિયા, જેઓ યુવા સંઘ ના નિષ્ઠાવાન કાર્યકર્તા છે, અને શિક્ષક હતા, તેઓશ્રીએ ઉમદા સેવાભાવ થી તાજેતરમાં 100 રાજપૂતાણી પુસ્તક વેચ્યા છૅ. ખુબ ખુબ ધન્યવાદ વિક્રમ સિંહજી પરમાર આપની નિષ્ઠા અને સંસ્કૃતિ પ્રત્યે ના સ્નેહ બદલ.
અત્યાર સુધીમાં રાજપૂતાણી પુસ્તક ની કુલ 8 એડીશન થઈ છે. અને ગુજરાતી સાહિત્ય માં ખુબ ઓછા લોકપ્રિય પુસ્તકો માં પોતાનું સ્થાન "રાજપૂતાણી" એ બનાવ્યું છે.
હાલમાં ગુજરાત ના અગ્રણી પ્રકાશક નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયેલ છે.
https://navbharatonline.com/authors/dr-jayendrasinh-jadeja.html