29/01/2025
જે પ્રતિમાને તોડવા મોગલ બાદશાહે સૈનિકો રવાના કરી દીધા હતા..🥷
પણ એવું બન્યું કે તેઓ પ્રતિમાના રક્ષક બની ગયા.. 🤔🤔
એ નિહાળીશું...
🗓️ 02/03/2025, Sunday
⌚ 7:00 pm
🏛️ રિવરફ્રન્ટ, વલ્લભ સદન, અમદાવાદ.
🏮 પ્રેરણા 🏮
જિનાજ્ઞા યુવા ગ્રુપ સંસ્થાપિકા
પ.પૂ.સા.શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા.
🎊 Grand Show 🎊
જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ પ્રસ્તુત
અતીતનો વારસો વર્તમાનનો વૈભવ..
👉 નાટક “અમે રાજનગરની પોળો”
તથા
👉 પોળોના પ્રાચીન 121 જિનાલયના પરમાત્માની ભક્તિ સંધ્યા
📍 આજે જ વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરો.
🔗 Registration link 🔗
https://atitnovarso.jinagnyayuvatrust.org