Raghuvanshi Satsang - Mehulkumarji

Raghuvanshi Satsang - Mehulkumarji Contact For :-
Sundarkand path
Bhajan Sandhya
Shrdhanjali
Nand Mahotsav
Bhagwat Katha
shree Ram katha

22/08/2026

ભગવાનના દર્શન કરતા પહેલાં આ પગથિયે કેમ નમન કરવું પડે છે?
Bhagwanna darshan karta pahela aa pagathiye kem naman karvu pade chhe?

શ્રી મેહુલકુમારજી - રઘુવંશી સત્સંગ "જય સિયારામ"

આ વિડિયોમાં પૂજ્ય શ્રી મેહુલકુમારજી (રઘુવંશી સત્સંગ) સંત નામદેવજી અને ભગવાન વિઠ્ઠલનાથજીના અદ્ભુત ભક્તિ સંબંધ વિશે સમજાવી રહ્યા છે. આ પવિત્ર પગથિયાંને "નામદેવ પાયરી" કહેવામાં આવે છે. સંત નામદેવજી ભગવાન વિઠ્ઠલના પરમ ભક્ત હતા અને ભગવાન સાથે તેમનો નાતો એવો હતો કે સાક્ષાત વિઠ્ઠલનાથજી તેમની સાથે વાતો કરતા અને દર્શન આપતા.

જો તમને આ ધાર્મિક કથા અને શ્રી મેહુલકુમારજીનો પ્રસંગ સ્પર્શી ગયો હોય, તો આ વિડિયોને જરૂરથી LIKE કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે SHARE કરો

[Namdev Payari, Pandharpur Vitthal Mandir, Sant Namdev Story, Bhagwan na darshan pehla naman, Shri Mrudulkumarji, Raghuvanshi Satsang]

Sundarkand📅 Date: Saturday, 22nd August 2026⏰ Time: 5:30 PM to 8:00 PM📍 Location: 304, Visionnair Apartment, near Global...
21/08/2026

Sundarkand

📅 Date: Saturday, 22nd August 2026

⏰ Time: 5:30 PM to 8:00 PM

📍 Location: 304, Visionnair Apartment, near Global Hospital, Bodakdev, Ahmedabad

🎙️ Vakta: Shree Mehulkumarji

🙏 Yajman: Shree Yatin Dubal & Family

[Sundarkand Path, Hanuman Ji, Satsang, Bhakti, Spiritual Event, Raghuvanshi Satsang]

20/08/2026

Bhagwat Katha Day 4 and 5 highlights..
Shree Mehulkumarji
Raghuvanshi Satsang Parivar
Ahmedabad





संत श्री तुलसीदासजी की जयंती पर सभी भक्तों को जय सियाराम 🙏🏻 #तुलसीदास  #रामचरितमानस
19/08/2026

संत श्री तुलसीदासजी की जयंती पर सभी भक्तों को जय सियाराम 🙏🏻

#तुलसीदास #रामचरितमानस

18/08/2026

શું ભગવાને ખરેખર નોકર બનીને કામ કર્યું હતું?
Shu bhagwane kharekhar nokar banine kam karyu hatu?

શ્રી મેહુલકુમારજી - રઘુવંશી સત્સંગ "જય સિયારામ"

શું ભગવાને ખરેખર પોતાના ભક્તના ઘરે દાસ બનીને કામ કર્યું હતું? આ વિડીયોમાં શ્રી મૃદુલ મહારાજ (રઘુવંશી સત્સંગ પરિવાર) દ્વારા સંત જનાબાઈ, ભક્ત સકુબાઈ, સંત નામદેવ અને સંત તુકારામના જીવનમાં બનેલા અદભુત સાચા પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે.

જો તમને આ ધાર્મિક કથા અને શ્રી મેહુલકુમારજીનો પ્રસંગ સ્પર્શી ગયો હોય, તો આ વિડિયોને જરૂરથી LIKE કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે SHARE કરો

[bhagwan nokar baniya,bhagwan nokar baniya,pandharpur dham katha,shri mrudul maharaj]

સૌ ભક્તો પધારો...
18/08/2026

સૌ ભક્તો પધારો...


નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી...સૌ ભક્તો કથામાં આનંદ કરવા પધારો 🙏🏻
15/08/2026

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી...
સૌ ભક્તો કથામાં આનંદ કરવા પધારો 🙏🏻


🇮🇳 વંદે માતરમ્ ... જય હિન્દ .. જય સિયારામ 🙏🏻
15/08/2026

🇮🇳 વંદે માતરમ્ ... જય હિન્દ .. જય સિયારામ 🙏🏻



Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Raghuvanshi Satsang - Mehulkumarji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share