17/08/2026
નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય,સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય.ઓગણીસ ધનુષની દેહડી, આયુ વરસ હજાર,શંખ લંછનધર સ્વામીજી, વંદુ વારંવાર.શૌરીપુરી નગરી ભલી, જ્યાં પ્રગટ્યા ભગવાન,ગિરનારે જઈને વસ્યા, આપો આત્મજ્ઞાન.
જીનશાસનના ઈતિહાસમાં થઈ ગયેલ જિનશાસનના રત્નો વિષય પર આધારિત મારી ચેનલ છે.
👇
https://whatsapp.com/channel/0029VbAxm6F0rGiTkE5kj62a