Namo Namah Shaswat Parivar

Namo Namah Shaswat Parivar Jainism Religious Activity:
1. Chauvihar Chhath kari Giriraj 7 Yatra
2. Shetrunjay Nadi Nahi Ne Anusthan
3. Giriraj Nau-tunk Pratimaji Ashtprakari Puja
4.

Palkhi Yatra
5. Gurubhagwant Vaivach
6. Sashan Prabhavna
7. Sadharmik Bhakti
8. Rushabh Samrajya

શ્રી સંઘમાં બિરાજમાન ઘમઁસૂરી સમુદાય પરમ પૂજ્ય સાધ્વીજી પૂ મહાનંદીની શ્રીજી મહારાજ સાહેબ -81 વર્ષ -આજરોજ સવારે 9:00 કલાકે...
17/04/2026

શ્રી સંઘમાં બિરાજમાન ઘમઁસૂરી સમુદાય પરમ પૂજ્ય સાધ્વીજી પૂ મહાનંદીની શ્રીજી મહારાજ સાહેબ -81 વર્ષ -આજરોજ સવારે 9:00 કલાકે નવકાર મંત્રના સ્મરણ કરતા -સાંભળતા સાંભળતા કાળધર્મ પામ્યા છે ..તેઓ શ્રી ની પાલખી 11:30 વાગે નીચેના સરનામેથી નીકળશે… પાલખીના ચડાવા 11:00 વાગે જે તે સ્થાન ઉપર આપવામાં આવશે.. દર્શન માટે ૧૦ વાગે લાભ લેવા માટે વિનંતી …
સ્થાન —- મહેન્દભાઇ મુળજીભાઇ આરાઘના ભુવન,
અમરજ્યોત સોસાયટી , ઇડલી ચાર રસ્તા ,
માતૃઘામ આંખ ની હોસ્પીટલ સામે ,
મણીનગર - પૂવઁ
અમદાવાદ

*કાળધર્મ*પરમ પૂજ્ય ભક્તિસૂરીશ્વરજી મ. સા ના સમુદાય ના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કનકધ્વજવિજયજી મ. સા કાળધર્મ પામ્યા છેઉંમર :...
27/03/2026

*કાળધર્મ*

પરમ પૂજ્ય ભક્તિસૂરીશ્વરજી મ. સા ના સમુદાય ના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કનકધ્વજવિજયજી મ. સા કાળધર્મ પામ્યા છે

ઉંમર : ૬૬ વષૅ

દીક્ષા પયૉય : ૪૫ વષૅ

પાલખી : ૪.૩૦ કલાકે

સ્થળ : શ્રી કુંથુંનાથા જૈન સંધ, પાલડી, અમદાવાદ

પાલખી VS hospital લઈ જવામાં આવશે

૧૨ નવકાર મંત્ર નો જાપ કરશો.

*...॥ શિવમસ્તુ સર્વ જગત: ।।...**___🙏🏻🙏કાળધર્મ🙏🏻🙏___* પ.પૂ. તપાગચ્છાધીરાજ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવંત *શ્રીમદ્ વિજય ર...
23/03/2026

*...॥ શિવમસ્તુ સર્વ જગત: ।।...*
*___🙏🏻🙏કાળધર્મ🙏🏻🙏___*

પ.પૂ. તપાગચ્છાધીરાજ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવંત *શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા* ના સમુદાયના ગચ્છાધિપતી
*પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસુરીશ્વરજી મહારાજાના* આજ્ઞાનુવર્તીની, નિશ્રાવર્તી , *પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મ સા ના પરિવારના પ્રવર્તીની સા. શ્રી રતિપ્રભાશ્રીજી મ સા ના શિષ્યા પૂ. સા. શ્રી રમ્યકચંદ્રાશ્રીજી મ સા. ના શિષ્યા પૂ સા. શ્રી ફાલ્ગુનચંદ્રાશ્રીજી મ. સા.*
શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં, ચતુર્વિધ સંઘ ની હાજરી માં, આજે ૨૨-૩-૨૦૨૬, રવિવાર, સાંજે ૫:૦૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.

ઉમર: ૮૦ વર્ષ
દીક્ષા પર્યાય : ૫૮ વર્ષ

*સ્થળ :-* 3 શત્રુંજય સોસાયટી, પુરોહિત ચવાણાની ગલી માં, શાંતિવન બસ સ્ટેન્ડ પાસે, પી. ટી. કોલેજ રોડ, શાંતિવન, પાલડી, અમદાવાદ.

પાલખી ના સમય નક્કી થતા જાહેર કરવામાં આવશે.

*🙏જય જય નંદા જય જય ભદ્દા🙏*

*...॥ શિવમસ્તુ સર્વ જગત: ।।...**___🙏🏻🙏કાળધર્મ🙏🏻🙏___* પ.પૂ. તપાગચ્છાધીરાજ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવંત *શ્રીમદ્ વિજય ર...
28/02/2026

*...॥ શિવમસ્તુ સર્વ જગત: ।।...*
*___🙏🏻🙏કાળધર્મ🙏🏻🙏___*

પ.પૂ. તપાગચ્છાધીરાજ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવંત *શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરી મહારાજા* ના સમુદાયના ગચ્છાધિપતી
*પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસુરીશ્વરજી મહારાજાના* આજ્ઞાનુવર્તીની, *પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના* નિશ્રાવર્તી *પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.* ના શિષ્યા *પૂ. સા. શ્રી પ્રશમગુણાશ્રીજી મ. સા.*
શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં તા. ૨૭-૨-૨૦૨૬
ફા. સુ. ૧૧, બપોરે ૪-૧૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.

ઉમર: ૮૩ વર્ષ
દીક્ષા પર્યાય : ૫૫ વર્ષ

*ચડાવા:* તા: ૨૮-૨-૨૦૨૬, સવારે ૯:૦૦ કલાકે
પાલખી : સવારે ૧૦:૦૦ કલાકે

*સ્થળ :-* આગમ ફ્લેટ, પ્રીતમનગર અખાડા પાસે, પાલડી અમદાવાદ ૩૮૦૦૦૭

*🙏જય જય નંદા જય જય ભદ્દા🙏*

07/12/2025
*શ્રી સિદ્ધાચલ તીર્થાધિપતિ આદિનાથાય નમઃ*।। શ્રી સિદ્ધિ-મેઘ-મનોહર-ભદ્રંકર સૂરિ-રવિપ્રભ વિજય સદ્ ગુરુભ્યો નમ: ।। *વર્ધમાન ...
01/11/2025

*શ્રી સિદ્ધાચલ તીર્થાધિપતિ આદિનાથાય નમઃ*

।। શ્રી સિદ્ધિ-મેઘ-મનોહર-ભદ્રંકર સૂરિ-રવિપ્રભ વિજય સદ્ ગુરુભ્યો નમ: ।।

*વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી* મહારાજાનો
સ્વર્ગારોહણ રજતવર્ષ નિમિતે *અહોભાવ ઉત્સવ🤩*
.. પ્રેરણાદાતા - આશીર્વાદ દાતા ...
પ.પૂ.*ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય નરરત્નસૂરીશ્વરજી મહારાજા*🙇🏻‍♂️

શ્રી શત્રુંજય તીર્થાધિરાજ આદિનાથ દાદાની 500મી સાલગિરિના મહાસુવર્ણ ઉત્સવે *ઋષભ સામ્રાજ્ય સંસ્કાર મિશન* અંતરગત👇🏻

*વક્તૃત્વ સ્પર્ધા🎤*
*ગીત સ્પર્ધા🎼*

આપણાં દીકરા-દીકરીઓને પોતાની અંદર રહેલી વક્તૃત્વ અને ગીત કળા પ્રસ્તુત કરવા માટે મોટું પ્લેટફોર્મ અને સુવર્ણ તક મળી રહી છે. અચૂકપણે આજે જ રજિસ્ટ્રેશન કરાવો. ✅

Register now 👇🏻
https://forms.gle/zPeNmSZRnotMLDit5

વધુ માહિતી માટે ઇમેજ ખાસ ચેક કરી લેવા વિનંતી 🙏🏻

*આયોજક : નમોનમઃ શાશ્વત પરિવાર, અમદાવાદ*

કાળધર્મ સમાચાર પૂ. આ. અભયશેખરસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુંવર્તી સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી ના નિશ્રા વર્તી સાધ્વી શ્ર...
03/10/2025

કાળધર્મ સમાચાર
પૂ. આ. અભયશેખરસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુંવર્તી સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી ના નિશ્રા વર્તી સાધ્વી શ્રી મહાનંદા શ્રીજી ના શિષ્યા સાધ્વી શ્રી લલિતયશા શ્રીજી મહારાજ સાહેબ...

ઉંમર વર્ષ. ૮૩

તારીખ 2/10/2025 રાત્રે 2 કલાક 05 મિનિટ સમાધિ પૂર્વક કાળધર્મ પામેલ છે...

સંયમ પર્યાય : 54 વર્ષ

*તેઓની પાલખી ના ચઢાવા 03/10/25 એ સવારે 10 કલાકે કલાકે અને પાલખી યાત્રા 10.30 કલાકે તપોવન, અમીયાપુર માં થશે.*

જય જય નંદા
જય જય ભદ્દા

*જય જય નંદા.... જય જય ભદ્દા....*દેવ ગુરુની કૃપા થી *નમોનમઃ શાશ્ચત પરીવાર* સંચાલિત પાલખી પરીવારને આજે (28/09) એ પૂ. રામચં...
28/09/2025

*જય જય નંદા.... જય જય ભદ્દા....*
દેવ ગુરુની કૃપા થી *નમોનમઃ શાશ્ચત પરીવાર* સંચાલિત પાલખી પરીવારને આજે (28/09) એ પૂ. રામચંદ્ર સૂરી સમુદાય ના સા.ભ. પ.પૂ. કુસુમપ્રભા શ્રીજી મ.સા.(ઉં.વ.82, સંયમ પર્યાય 66 વષૅ) ની પાલખી નો લાભ શ્રી મૈત્રી વાત્સલ્ય ટ્રસ્ટ , અમદાવાદ થી મળ્યો હતો. *Msg વાંચીને શ્રધ્ધાંજલી રૂપે 12 નવકાર નું સ્મરણ કરશો* . કોઈ પણ સમુદાયના મ.સા ના કાળધર્મ - પાલખી નાં Msg માટે Join Community Grp. https://chat.whatsapp.com/BriyiOsR0jQDC7iivRPR4P

Address

Nr. Namtra Flat, Vasna
Ahmedabad
380007

Alerts

Be the first to know and let us send you an email when Namo Namah Shaswat Parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Namo Namah Shaswat Parivar:

Share